શોધખોળ કરો

Cricketers in Pran Pratishtha Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે ધોની-સચિન સહિત આ 17 ક્રિકેટરો, કોહલી પણ પહોંચશે અયોધ્યા

Cricketers in Pran Pratishtha Ayodhya: નોંધનીય છે કે દિગ્ગજ સચિન તેંડુલકર અને સુનીલ ગવાસ્કર સહિત 17 થી વધુ ખેલાડીઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

Cricketers in Pran Pratishtha Ayodhya: આખરે આજે એ દિવસ આવી ગયો છે, જેની તમામ દેશવાસીઓ અને વિદેશમાં રહેતા ભારતીયો રાહ જોઈ રહ્યા હતા. આજે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ બપોરે 12.20 કલાકે શરૂ થશે. પરંતુ આ પહેલા જ દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ઘણા એવા ક્રિકેટરો છે જેઓ અયોધ્યા પહોંચી ગયા છે અને કેટલાક પહોંચી રહ્યા છે.

નોંધનીય છે કે દિગ્ગજ સચિન તેંડુલકર અને સુનીલ ગવાસ્કર સહિત 17 થી વધુ ખેલાડીઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 2 મહિલા સ્ટાર ખેલાડી મિતાલી રાજ, હરમનપ્રીત કૌર પણ સામેલ છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Venkatesh Prasad (@bkvenkateshprasad)

વેંકટેશ અને કુંબલે અયોધ્યા પહોંચી ગયા

ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં વેંકટેશ પ્રસાદ અયોધ્યામાં ફરતા જોવા મળે છે. જ્યારે અનિલ કુંબલે પણ અયોધ્યા પહોંચી ગયા છે. તેમના લખનઉ પહોંચવાનો વીડિયો પહેલા જ વાયરલ થઈ ગયો હતો.

વેંકટેશ અને અનિલ ઉપરાંત વિરાટ કોહલી, ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, હરભજન સિંહ અને ગૌતમ ગાંગુલીને આમંત્રણ પણ મળ્યું હતું.

BCCIએ કોહલીને અયોધ્યા જવાની મંજૂરી આપી

ગંભીર સહિત આમાંથી મોટાભાગના ખેલાડીઓની અયોધ્યા પહોંચવાની આશાઓ ઘણી વધારે છે. જો કે વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિનના અયોધ્યા પહોંચવાની આશા બહુ ઓછી છે. તેનું કારણ એ છે કે આ ખેલાડીઓને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે. દ્રવિડ ટીમનો મુખ્ય કોચ છે.

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમે હૈદરાબાદમાં 4 દિવસના પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લેવાની છે. આ કારણોસર ભારતીય ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ટીમમાં સામેલ ખેલાડીઓ માટે અયોધ્યા આવવું મુશ્કેલ છે.

પરંતુ આ દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) કોહલીને અયોધ્યા જવાની મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ એક દિવસનો બ્રેક આપ્યો છે. કોહલી તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા સાથે અયોધ્યા આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
Embed widget