શોધખોળ કરો

શ્રીલંકા સામેની T20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો આંચકો, આ ખેલાડી ઈજાના કારણે બહાર થઈ શકે છે

વિન્ડીઝ સામે સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ટી20 સીરીઝ રમશે.

કોલકાતામાં રમાયેલી T20I શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. આ શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે 17 રને જીત મેળવી હતી. ભારતની આ જીતમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમને આંચકો લાગ્યો હતો. બોલર દીપક ચહરને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ રમાવાની છે. આ પહેલા તે ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ સાબિત થઈ શકે છે.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 167 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ચહરે શરૂઆતની બંને વિકેટો લીધી અને તે તેની બીજી ઓવરના છેલ્લા બોલે રન-અપ દરમિયાન લંગડાવા લાગ્યો અને મેદાનની બહાર ગયો. તેની ઈજા કેટલી ગંભીર છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો તે 'ટીયર' છે તો ઈન્ડિયન સુપર લીગમાં તેનું રમવું પણ શંકાસ્પદ હશે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હરાજીમાં તેની સેવાઓ માટે 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ગ્રેડ 1 ટીયર માટે સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ અને પુનર્વસન માટે છ અઠવાડિયા લાગે છે. પરંતુ અત્યારે લખનૌમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં તેનું રમવું ચોક્કસપણે શંકાસ્પદ છે.

જણાવી દઈએ કે પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 167 રન જ બનાવી શકી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 167 રન જ બનાવી શકી હતી. ટીમ માટે નિકોલસ પૂરને સારી ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે રોવમેન પોવેલે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

આ સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ટી20 સીરીઝ રમશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Democracy Discount: 'મત આપીને આવો અને મેળવો ડિસ્કાઉન્ટ', મતદારો માટે આવી અનેક ઓફર્સ
Democracy Discount: 'મત આપીને આવો અને મેળવો ડિસ્કાઉન્ટ', મતદારો માટે આવી અનેક ઓફર્સ
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું  વોટિંગ ?
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું વોટિંગ ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Election 2024 | કોંગ્રેસ નેતાનો હુંકાર | ગુજરાતમાં 10 બેઠકો જીતીશુંBanaskantha :   પેપરમીલમાં ગેસ ગળતરથી મોતના મામલે મીલના માલિક અને મેનેજર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયોGujarat Unseasonal Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદEVMથી જ થશે મતદાન..' સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Democracy Discount: 'મત આપીને આવો અને મેળવો ડિસ્કાઉન્ટ', મતદારો માટે આવી અનેક ઓફર્સ
Democracy Discount: 'મત આપીને આવો અને મેળવો ડિસ્કાઉન્ટ', મતદારો માટે આવી અનેક ઓફર્સ
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું  વોટિંગ ?
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું વોટિંગ ?
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
'નિર્ણય પછી હવે કોઇને શંકા ના રહેવી જોઇએ...', EVM પર SCના ચુકાદા પછી ચૂંટણી પંચની પ્રતિક્રિયા
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
Election 2024: લોકસભા ચૂંટણીમાં બે ઉમેદવારોને સમાન મત મળે તો કેવી રીતે થાય વિજેતાનો નિર્ણય?
Election 2024: લોકસભા ચૂંટણીમાં બે ઉમેદવારોને સમાન મત મળે તો કેવી રીતે થાય વિજેતાનો નિર્ણય?
Embed widget