શોધખોળ કરો

ધોનીએ પ્રેક્ટિસ કરતી વખતે ફટકાર્યો એવો છગ્ગો કે બૉલ જ ખોવાઇ ગયો, જુઓ વીડિયો

ધોનીની ટીમના ખેલાડી મુરલી વિજયને આ છગ્ગા વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આ પાવરફૂલ શૉટ હતો, આ શાનદાર ટાઇમિંગ રહી છે. બેટની સ્પીડ અને સ્વિંગ બન્ને એકદમ બેસ્ટ છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ યુએઇમાં છે, અને આઇપીએલની 13મી સિઝન માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોનીની ગગનચુંબી સિક્સર ફટકારતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો સીએસકેના પ્રેક્ટિસ સેશનનો છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ધોનીના પ્રેક્ટિસ સેશનનો એક બેસ્ટ વીડિયો શેર કર્યો છે, ધોની સિક્સ ફટકારતો દેખાઇ રહ્યો છે. ધોની આ વીડિયોમાં એવો છગ્ગો ફટકારતો દેખાય છે, જેમાં બૉલ મેદાનની બહાર જઇને પડે છે, અને તેને શોધવા છતાં બૉલ મળતો નથી. ધોનીની ટીમના ખેલાડી મુરલી વિજયને આ છગ્ગા વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આ પાવરફૂલ શૉટ હતો, આ શાનદાર ટાઇમિંગ રહી છે. બેટની સ્પીડ અને સ્વિંગ બન્ને એકદમ બેસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ દુબઇ પહોંચતા ઠીક પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. ધોનીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલા વનડે વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચ ભારત હારી ગયુ હતુ. ધોનીએ પ્રેક્ટિસ કરતી વખતે ફટકાર્યો એવો છગ્ગો કે બૉલ જ ખોવાઇ ગયો, જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Embed widget