શોધખોળ કરો

ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર, 21 વર્ષની ઉંમરે બાંગ્લાદેશી ક્રિકેટરે કર્યુ સુસાઇડ

21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ શોજિબે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનુ કારણ સામે નથી આવી શક્યુ. બાંગ્લાદેશના ઉભરતો સ્ટાર મોહમ્મદ શોજિબ એક જમણોરી બેટ્સમેન હતો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ અંડર-19 ખેલાડી મોહમ્મદ શોજિબનુ નિધન થઇ ગયુ છે. 21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ શોજિબે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનુ કારણ સામે નથી આવી શક્યુ. બાંગ્લાદેશના ઉભરતો સ્ટાર મોહમ્મદ શોજિબ એક જમણોરી બેટ્સમેન હતો, જે છેલ્લીવાર 2017-18માં ઢાકા પ્રીમિયર લીગમાં શાઇનપુકુર ક્રિકેટ ક્લબ માટે રમ્યો હતો, તેને બાંગ્લાદેશ માટે ત્રણ યૂથ વનડે મેચ પણ રમી હતી. મોહમ્મદ શોજિબ વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડકપમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રહ્યો હતો, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિદેશક ખાલિદ મહમૂદે કહ્યું- મને વિશ્વાસ નથી થઇ રહ્યો, હું ખુબ દુઃખી છુ. મોહમ્મદ શોજિબ એક ઓપનર બેટ્સમેન અને મીડિયમ પેસર હતો. ઇએસપીએન ક્રિકઇન્ફોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશમાં એવી કોઇ સંસ્થા નથી જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓને મદદ કરે. માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ- બીસીબીએ સમય સમય પર માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આપ્યા છે. બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તનુમોય ઘોષે દિવંગત મોહમ્મદ શોજિબ વિશે કહ્યું- હું હંમેશા માનતો હતો કે તે લાંબા સમય સુધી રમી શકે છે, કેમકે તે એકેડમીમાં આટલી મહેનત કરી રહ્યો હતો, મોહમ્મદ શોજિબની સાથે જે થયુ, તેને જાણીને ખુબ દુઃખી છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget