શોધખોળ કરો

'ભારતમાં કોઇ એવો સિલેક્ટર્સ નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે' - પાકિસ્તાની દિગ્ગજની મોટી કૉમેન્ટ

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતિફે (Rashid Latif) વિરાટના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેમને કહ્યું કે, હાલમાં ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે. 

Rashid Latif On Virat Kohli: ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ખરાબ ફોર્મના કારણે સતત લોકોના નિશાને ચઢ્યો છે, ત્યારે કેટલાક પૂર્વ ખેલાડી અને ફેન્સ તેને ડ્રૉપ કરવાની માંગ કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે પાડોશી દેશ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને લઇને એક મોટુ નિવેદ આપ્યુ છે. તેમને કહ્યું કે, વિરાટ કોહલીને ડ્રૉપ કરવાની વાત બકવાસ છે.

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતિફે (Rashid Latif) વિરાટના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેમને કહ્યું કે, હાલમાં ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે. 

રાશિદ લતિફે (Rashid Latif) પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, વિરાટ કોહલીના ફોર્મને લઇને ખુબ શોરબકોર થઇ રહ્યો છે, પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટથી થોડાક સમય માટે દુરી બનાવવાનો ફેંસલો કર્યો છે. એટલે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન આરામ માંગ્યો હતો, હવે ભારતીય પસંદગીકારોએ વિરાટને આરામ આપવાનો ફેંસલો કર્યો છે, મને આશા છે કે વિરાટ એશિયા કપ રમતો દેખાશે. રાશિદે કહ્યું કે, ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટને ડ્રૉપ કરી શકે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી વિરાટ કોહલી (Virat Kohli) ઇન્ટરનેશનલ મેચોમાં સદી નથી ફટકારી શક્યો. વળી, ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ વિરાટ ફ્લૉપ રહ્યો છે. હવે જોવાનુ રહ્યું કે વિરાટ પોતાના જુના અંદાજમાં ક્યારે પાછો ફરશે.

આ પણ વાંચો...... 

દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ

India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget