શોધખોળ કરો

World Cup: ભારત-પાકિસ્તાનની મેચ પર લટકતી તલવાર, ભારતમાં રમવા આવશે કે નહીં આ દિવસે લેવાશે નિર્ણય

પાકિસ્તાની પીએમની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ODI World Cup 2023, Pakistan Cricket Team: ભારતમાં આયોજિત આગામી વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આઈસીસીએ આ અંગે ઓફિશિયલ શિડ્યૂલ પણ જાહેર કરી દીધું છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાની ટીમના ભારતમાં આવવાને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એટલે કે પાકિસ્તાની ટીમ ભારત આવશે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી નથી, ભારત -પાકિસ્તાનની મેચ પર લટકતી તલવાર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેગા ઈવેન્ટમાં ભાગ લેવા માટે તેમની સરકાર પાસે ભારત આવવાની પરવાનગી માંગી હતી. પાકિસ્તાની પીએમની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

પાકિસ્તાન સરકારે બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં 14 સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમને ભારતમાં યોજાનારી મેગા ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલવી કે નહીં તે અંગેનો અહેવાલ તૈયાર કરવાનો હતો. હવે આ અંગે અંતિમ નિર્ણય 3 ઓગસ્ટે એટલે કે આજે આવશે. આ સમિતિ વતી સુરક્ષા ટીમ મોકલવાની માંગણી કરી શકાય છે. જેથી વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાની ટીમને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી શકાય.

વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાઈ-પ્રૉફાઈલ મીટિંગમાં વર્લ્ડ કપમાં ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે. રમતગમત મંત્રી અહેસાન મઝારી ઉપરાંત બોર્ડ અને સરકારના અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ આમાં સામેલ થશે.

પાકિસ્તાની ટીમના શિડ્યૂલમાં થઇ શકે છે ફેરફાર - 
વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાઈ-પ્રૉફાઈલ મીટિંગમાં વર્લ્ડકપમાં ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે. રમતગમત મંત્રી અહેસાન મઝારી ઉપરાંત બોર્ડ અને સરકારના અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ આમાં સામેલ થશે.

ભારત-પાકિસ્તાન મેચોની તારીખો કેમ બદલવામાં આવી ?
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યૂલ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખરેખરમાં, નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમનું વર્લ્ડકપમાં અભિયાન 
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને ટકરાશે. જોકે, વિશ્વકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડકપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચનું આયોજન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget