IND vs ENG 4th Test Day 4 Live: ભારત 466 રને ઓલ આઉટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રન જરૂરી
IND vs ENG 4th Test: ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી
LIVE
Background
IND vs ENG 4th Test: રોહિત શર્માની શાનદાર શતકીય ઈનિંગ તેમજ તેની અને પૂજારા વચ્ચેની મેરેથોન ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. ભારતના પ્રથમ ઈનિંગના ૧૯૧ સામે ઈંગ્લેન્ડે ૯૯ રનની સરસાઈ મેળવતા ૨૯૦ રન કર્યા હતા. જે પછી ભારતે બીજી ઈનિંગમાં ભારે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં ત્રીજા દિવસે ૯૨ ઓવરમાં ૩ વિકેટે ૨૭૦ રન કરી લીધા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર કુલ ૧૭૧ રનની સરસાઈ પણ હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે આ તેની વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. તેણે આશરે છ મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ અગાઉ તેણે ફેબ્રુઆરી,૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ૧૬૧ રન નોંધાવ્યા હતા.
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી
ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે.
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી
ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે.
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી
ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે.
ભારત 466 રને ઓલઆઉટ
ભારત 466 રને ઓલઆઉટ ઓલઆઉટ થયું છે. હવે ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રન કરવા પડશે.
ભારતનો સ્કોર 456/9, 357 રનથી આગળ
ભારતનો સ્કોર 456/9, 357 રનથી આગળ. બુમરાહ આઉટ થયો.
ભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળ
ભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળ.
ભારતના 8 વિકેટે 414 રન
ભારતના 8 વિકેટે 414 રન. ભારત અત્યારે 315 રનથી આગળ ચાલી રહ્યો છે.
ભારત અત્યારે 2273 રનથી આગળ
ભારતના 6 વિકેટે 372 રન. ભારત અત્યારે 2273 રનથી આગળ ચાલી રહ્યો છે. શાર્દુલ 36 રન અને પંત 37 રને રમી રહ્યો છે.
ભારત અત્યારે 240 રનથી આગળ
ભારતના 6 વિકેટે 339 રન.ભારત અત્યારે 240 રનથી આગળ ચાલી રહ્યો છે.
ચોથો દિવસનું પ્રથમ સત્ર ઈંગ્લેન્ડના નામે
ચોથા દિવસે લંચ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 329 રન છે. રિષભ પંત 16 અને શાર્દુલ ઠાકુર 11 રને રમતમાં છે. ભારતે પ્રથમ સત્રમાં રવિન્દ્ર જાડેજા (17 રન), અજિંક્ય રહાણે (0 રન) અને કેપ્ટન વિરાટ કોહલી (44 રન)ની વિકેટ ગુમાવી હતી. હાલ ભારત ઈંગ્લેન્ડ કરતા 230 રન આગળ છે.
India vs England 4th Test: India 191 and 329/6 lead England (290) by 230 runs at Lunch on Day 4
— ANI (@ANI) September 5, 2021
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
and tablets