શોધખોળ કરો

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

IND Vs ENG ODI Schedule: વનડે મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ એક મજબૂત પ્લેઇંગ-11 સાથે મેદાનમાં ઉતરવા માંગશે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે કેટલાક મોટા ખેલાડીઓને ટીમમાં જગ્યા આપવામાં નહીં આવે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-ઇંગ્લેન્ડ ODI શ્રેણી ૧૪ જુલાઈએ બર્મિંગહામમાં શરૂ થશે.
  • ટી૨૦ હાર બાદ સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમ મજબૂત બનશે.
  • ગિલ, રોહિત, કોહલી, શ્રેયસ, રાહુલ મુખ્ય બેટ્સમેન હશે.
  • બીજી મેચ ૧૬ જુલાઈએ કાર્ડિફ, ત્રીજી ૧૯ જુલાઈએ લોર્ડ્સમાં.

IND Vs ENG ODI Schedule: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 સીરીઝ રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ સીરીઝમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને ભારતને 4-0 થી કરારી હાર મળી. આ શરમજનક હાર પછી હવે ટીમ ઇન્ડિયાની નજર ત્રણ મેચોની વનડે સીરીઝ પર ટકેલી છે. 14 જુલાઈએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ બર્મિંગહામના મેદાન પર રમાવાની છે. ભારતીય ટીમ પાસે વનડે સીરીઝ જીતીને, T20 સીરીઝમાં મળેલી હારનો હિસાબ બરાબર કરવાની એક વધુ મોટી તક છે, પરંતુ ઇંગ્લેન્ડને તેમના ઘરમાં હરાવવું એટલું સરળ નહીં હોય.

 

T20 સીરીઝમાં બેટ્સમેનોને રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. વળી, બોલિંગ ક્રમમાં પણ જસપ્રિત બુમરાહની ગેરહાજરીથી મોટો તફાવત સાફ નજરે પડ્યો. હવે ત્રણ મેચની વનડે સીરીઝમાં સીનિયર ખેલાડીઓની વાપસીથી ટીમને મજબૂતી મળશે. T20 સીરીઝમાં હર્ષિત રાણાને ઈજા થઈ જેના કારણે તેઓ પ્લેઇંગ-11 માંથી બહાર થઈ ગયા અને તેમની જગ્યાએ પ્રિન્સ યાદવ વનડે મેચમાં રમતા નજરે પડી શકે છે.

આ પણ વાંચો...ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

ભારતીય ટીમ મેનેજમેન્ટ એક મજબૂત પ્લેઇંગ-11 સાથે ઉતરશે

વનડે મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ એક મજબૂત પ્લેઇંગ-11 સાથે મેદાનમાં ઉતરવા માંગશે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે કેટલાક મોટા ખેલાડીઓને ટીમમાં જગ્યા આપવામાં નહીં આવે. કેપ્ટન ગિલની સાથે રોહિત શર્મા ઓપનિંગ કરતો નજરે આવશે. નંબર-3 પર વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. તેમના પછી ચોથા નંબર પર શ્રેયસ અય્યર, જે T20 સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન રહ્યો છે. પાંચમા નંબર પર દિગ્ગજ બેટ્સમેન અને વિકેટકીપર કેએલ રાહુલની ટીમમાં વાપસી નક્કી છે. કેએલ રાહુલની ટીમમાં વાપસીના કારણે ઇશાન કિશનને બહાર બેસવું પડશે.

ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને વનડે મેચમાં તક મળી શકે છે. વળી, દિગ્ગજ સ્પિન બોલર કુલદીપ યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસી થશે જેના કારણે ઓલરાઉન્ડર શિવમ દુબેને પ્લેઇંગ-11 માંથી બહાર કરવામાં આવી શકે છે. જસપ્રિત બુમરાહની તેજતર્રાર યોર્કરથી ઇંગ્લેન્ડના બેટ્સમેનોના પરસેવા છૂટી જશે. બુમરાહની સાથે અર્શદીપ સિંહ બોલિંગ કરશે. વળી પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નામાંથી કોઈ એકને તક આપવામાં આવશે.

પ્રથમ વનડે મેચ માટે ભારતીય સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.

ત્રણ વનડે મેચો માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ/પ્રસિદ્ધ ક્રિષ્ના.

ત્રણ વનડે મેચનું શેડ્યૂલ

પ્રથમ વનડે મેચ 14 જુલાઈ બપોરે 3:30 વાગ્યે બર્મિંગહામના મેદાન પર રમાશે. બીજી વનડે મેચ 16 જુલાઈએ કાર્ડિફના મેદાન પર સાંજે 5:30 વાગ્યે રમાશે. ત્રીજી અને અંતિમ વનડે મેચ 19 જુલાઈએ લોર્ડ્સના મેદાન પર બપોરે 3:30 વાગ્યે રમાશે.

Frequently Asked Questions

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝનું શેડ્યૂલ શું છે?

પ્રથમ વનડે 14 જુલાઈએ બર્મિંગહામમાં, બીજી 16 જુલાઈએ કાર્ડિફમાં અને ત્રીજી 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. મેચો બપોરે 3:30 કે સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

ભારત-ઇંગ્લેન્ડ T20 સીરીઝનું પરિણામ શું આવ્યું?

ઇંગ્લેન્ડે ભારતને 4-0 થી હરાવી T20 સીરીઝ જીતી લીધી હતી. આ શરમજનક હાર પછી હવે ભારત વનડે સીરીઝ જીતી હિસાબ બરાબર કરવા માંગશે.

વનડે સીરીઝમાં કયા વરિષ્ઠ ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે?

કેએલ રાહુલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ વનડે ટીમમાં પરત ફરી રહ્યા છે. જસપ્રિત બુમરાહ પણ ટીમમાં ઉપલબ્ધ રહેશે.

વનડે સીરીઝમાં ભારત માટે ઓપનિંગ કોણ કરશે?

કેપ્ટન શુભમન ગિલ સાથે રોહિત શર્મા ઓપનિંગ બેટિંગ કરતા નજરે આવશે. વિરાટ કોહલી નંબર-3 પર બેટિંગ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Advertisement

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
Embed widget