શોધખોળ કરો

Rishabh Pant: ઋષભ પંત બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી કેમ થયો બહાર? BCCIએ આપ્યું કારણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ વન-ડે સીરીઝની ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો છે. સ્પિનર ​​અક્ષર પટેલ પણ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.

પંતની બદલીની જાહેરાત કરવામાં આવી નથી

બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે અપડેટ આપી છે. જોકે, ઋષભ પંતનું સીરિઝમાંથી બહાર થવાનુ સંપૂર્ણ કારણ સ્પષ્ટ નથી. પરંતુ બીસીસીઆઈએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેને મેડિકલ ટીમની સલાહ પર મુક્ત કરવામાં આવ્યો છે. પંતના આઉટ થવાને કારણે કેએલ રાહુલને પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે.

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'BCCIની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પંતને ODI ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. તેમના બદલે અન્ય કોઇ ખેલાડીને સામેલ કરવાની કોઇ માંગ કરવાની નહોતી.  અક્ષર પટેલ પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

ઋષભ પંતને T20 વર્લ્ડ કપ 2022માં ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બંને મેચમાં પંત તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને કુલ 9 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ તે નિરાશ થયો હતો અને તે T20 અને ODIની ચાર ઇનિંગ્સ સહિત કુલ 42 રન જોડવામાં સફળ રહ્યો હતો.

કુલદીપ સેનનું ડેબ્યુ

મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આ મેચમાં ઝડપી બોલર કુલદીપ સેનને ભારત તરફથી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. IPL 2022માં કુલદીપે શાનદાર રમત દેખાડી હતી, જેના પછી તે લાઇમલાઇટમાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
Embed widget