શોધખોળ કરો

CSK vs KKR, Match Highlights:ચેન્નઈએ રોમાંચક મુકાબલામાં કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું, રવિંદ્ર જાડેજાની તોફાની ઈનિંગ

CSK vs KKR: આજની  આ રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.

CSK vs KKR: આજની પ્રથમ મેચ ટીમ ધોની (MS Dhoni) એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી.  આ રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું છે.  કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં ચેન્નાઈને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં 171 રન બનાવ્યા અને ચેન્નાઈને 172 રનનો લક્ષ્યાંક આપ્યો. KKR માટે રાહુલ ત્રિપાઠીએ 45, નીતિશ રાણાએ 37 અને દિનેશ કાર્તિકે 26 રન બનાવ્યા હતા. બીજી તરફ ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી. 

ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કર્યું. બંનેએ ટીમને સરળ શરૂઆત આપી અને 74 રન બનાવ્યા હતા. ચેન્નઈના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ 19મી ઓવરમાં 22 રન કરી મેચ ટીમના પક્ષમાં કરી દીધી હતી. છેલ્લી ઓવરમાં સેમ કરન અને જાડેજા  આઉટ થઈ જતા મેચ રોમાંચક બની હતી.  ટીમને છેલ્લી ઓવરમાં 4 રન કરવા પણ ભારે પડે તેમ લાગ્યું હતું પરંતુ દીપક ચહરે છેલ્લા બોલ પર 1  રન લઈને મેચ જીતાડી દીધી હતી.

આઈપીએલમાં અત્યાર સુધી ચેન્નઈ અને કોલકાતા વચ્ચે 23 મેચ રમાઈ છે. જેમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે. જ્યારે CSK એ 15 મેચ જીતી છે, KKR એ આઠ મેચ જીતી છે.

 


બંને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નરેન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ

ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget