શોધખોળ કરો

આ બોલરને વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ખતરનાક માને છે ધોની, કેપ્ટન કૂલે કર્યો ખુલાસો

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કારકિર્દીમાં ઘણા મોટા બોલરોનો સામનો કર્યો હતો

MS Dhoni on toughest bowler: મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કારકિર્દીમાં ઘણા મોટા બોલરોનો સામનો કર્યો હતો. માહીની ગણતરી ક્રિકેટ ઇતિહાસના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે, પરંતુ કયા બોલરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને સૌથી વધુ મુશ્કેલીમાં મૂક્યો છે? માહી કયા બોલરને સૌથી ખતરનાક માને છે? માહીએ માસ્ટરકાર્ડ ઇન્ડિયાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે એ પણ જણાવ્યું કે તેમને કયા બોલર સામે બેટિંગ કરવી સૌથી મુશ્કેલ લાગી? આ પ્રશ્નના જવાબમાં માહીએ બે બોલરોના નામ આપ્યા હતા.

માહીએ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણના નામ લીધા

માહીએ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને સૌથી ખતરનાક બોલર ગણાવ્યા હતા. માહીના મતે, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ સામે બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. અત્યાર સુધીમાં સુનીલ નારાયણે પોતાના IPL કરિયરની 176 મેચોમાં 180 વિકેટ લીધી છે. સુનીલ નારાયણને સર્વકાલીન મહાન સ્પિનરની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીએ 71 IPL મેચોમાં 83 બેટ્સમેનોને આઉટ કર્યા છે.                                                                                                                   

વરુણ ચક્રવર્તીની કારકિર્દી આવી રહી છે 

તાજેતરમાં વરુણ ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં વરુણ ચક્રવર્તીએ 4 વનડે ઉપરાંત 18 T20 મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત માટે ODI મેચોમાં વરુણ ચક્રવર્તીએ 4.75 ની ઇકોનોમી અને 19.00ની સરેરાશથી 10 વિકેટ લીધી છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં વરુણ ચક્રવર્તીએ 7.02 ની ઇકોનોમી અને 14.6 ની સરેરાશથી 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ ઉપરાંત તેણે 71 IPL મેચોમાં 83 વિકેટ લીધી છે.                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Girl Mysterious Death : અમદાવાદની હોટલમાંથી યુવતીની લાશ મળતા ખળભળાટ , પ્રેમીએ કરી હત્યા?Godhara News : 72 વર્ષના વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં ફયાયું ઢાંકણું, ભારે જહેમત બાદ કઢાયું બહારGandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યાPakistan IED Blast : પાક સેના પર બલોચ આર્મીનો IED બોમ્બથી હુમલો, 90 સૈનિકોના મોતનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
Embed widget