શોધખોળ કરો

શ્રીલંકામાં સ્થિતિ એકદમ ખરાબ, ગભરાયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ રદ્દ કરશે પ્રવાસ, જાણો

પીસીબી સતત આ મામલા પર શ્રીલંકન ક્રિકેટના સંપર્કમાં છે. પીસીબીએ નિવેદન જાહેર કરી દીધુ છે અને કહ્યું છે- પીસીબી અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એકબીજાના સંપર્કમાં છે,

Pakistan Tour of Sri Lanka: શ્રીલંકામાં બનેલી ગંભીર હાલતની અસર હવે દેશમાં રમનારી ક્રિકેટ મેચો પર પણ પડવાની શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 16 જુલાઇએ રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં આની અસર પડી શકે છે. ટેસ્ટની બે દિવસ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમે શ્રીલંકા પ્રવાસને રદ્દ કરવાનો સંકેત આપી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે, જો સ્થિતિ વધુ ખતરનાક અને ગંભીર થાય છે તો તેમની ટીમ શ્રીલંકા પ્રવાસમાંથી પાછી આવી જશે. 

પીસીબી સતત આ મામલા પર શ્રીલંકન ક્રિકેટના સંપર્કમાં છે. પીસીબીએ નિવેદન જાહેર કરી દીધુ છે અને કહ્યું છે- પીસીબી અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એકબીજાના સંપર્કમાં છે, હજુ સુધી પ્રવાસ રદ્દ કરવાને લઇને કોઇ ફેંસલો નથી લેવામાં આવ્યો, પરંતુ જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સીરીઝને આગળ લંબાવવામાં આવી શકે છે. 

જિઓ ન્યૂઝનું કહેવુ છે કે, પીસીબી શ્રીલંકાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જિઓ ન્યૂઝે દાવો કર્યો છે કે સ્થિતિ ગંભીર થવાની સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકા પ્રવાસ રદ્દ કરવાનુ મન બનાવી લીધુ છે. 

શ્રીલંકામાં સ્થિતિ એકદમ ખરાબ - 

કોલંબોમાં કર્ફ્યુની જાહેરાત
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આજે માલદીવથી સિંગાપુર પહોંચી શકે છે. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પછી શ્રીલંકામાં સ્થિતિ ફરી વણસી શકે છે. આને ધ્યાનમાં રાખીને પહેલાથી જ સુરક્ષા સઘન કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોલંબોમાં બપોરે 12 વાગ્યાથી આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

Sri Lanka Crisis: ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે. શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ થોડા સમય પહેલા રાજધાની માલેમાં એક પ્રાઈવેટ જેટ લેન્ડ થયું છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા ટૂંક સમયમાં સિંગાપોર જવા રવાના થશે.

રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમની પત્ની લોમા રાજપક્ષે તેમના બે સુરક્ષા કર્મચારીઓ સાથે ગઈકાલે રાત્રે માલેથી સિંગાપોરની ફ્લાઈટમાં સવાર થવાના હતા, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે જઇ શક્યા નહોતા. બાદમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ એક ખાનગી જેટને માલદીવ છોડવા વિનંતી કરી અને મોડી રાત્રે માલદીવના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ડેઈલી મિરર અનુસાર, પ્રાઈવેટ પ્લેન થોડા સમય પહેલા વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટૂંક સમયમાં માલદીવ જવા રવાના થશે. માનવામાં આવે છે કે સિંગાપોર પહોંચ્યા બાદ ગોટાબાયા રાજપક્ષે આજે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.