શોધખોળ કરો

IPL 2021, PBKS vs RR: છેલ્લી ઓવરમાં 1 રન આપીને રાજસ્થાનને જીતાડનારા ત્યાગીને કોણે ગણાવ્યો 'બ્રેટ લી' ?

PBKS vs RR પંજાબને જીતવા  આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી. તેમ છતા હારી ગયા.

RR vs PBKS:  કાર્તિક ત્યાગીએ આખરી ઓવરમાં માત્ર ૧ રન આપીને બે વિકેટ ઝડપતાં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે આઈપીએલ ટી-૨૦માં બે રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૮૬ના ટાર્ગેટ સામે પંજાબની ટીમ ચાર વિકેટે ૧૮૩ રન કર્યા હતા. પંજાબને જીતવા  આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી. આ તબક્કે રાજસ્થાનના કેપ્ટન સેમસને ત્યાગીને બોલ સોંપ્યો હતો. જેણે બાજી પલ્ટી નાંખી હતી.

આખરી ઓવરમાં ડોટ બોલથી શરૂઆત કરનારા ત્યાગીએ બીજા બોલે એક રન આપ્યો હતો. જે પછી તેણે પૂરણને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. હૂડા એક ડોટ બોલ બાદ વિકેટકિપર સેમસનના હાથે કેચઆઉટ થતાં પંજાબને જીતવા આખરી બોલ પર ત્રણ રનની જરુર હતી. નવો બેટ્સમેન એલન રન લઈ શક્યો નહતો અને રાજસ્થાન જીતી ગયું હતુ. પંજાબ તરફથી અગ્રવાલે ૬૭ અને રાહુલે ૪૯ રન કર્યા હતા. અગાઉ રાજસ્થાને જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી ૧૮૫ રન કર્યા હતા. પંજાબના અર્ષદીપે પાંચ વિકેટ ઝડપી હતી.

મેચ બાદ શું કહ્યું કાર્તિક ત્યાગીએ

મેચ બાદ કાર્તિક ત્યાગીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતમાં આઈપીએલના પ્રથમ તબક્કામાં હું ઘાયલ થયો હતો. જ્યારે હું ઠીક થયો ત્યારે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી હુ દુખી થયો હતો. હવે મને સારું લાગી રહ્યું છે. હું વર્ષોથી મારા સીનિયર ખેલાડીઓ સાથે વાત કરતો આવ્યો છું અને તેઓ મને શું કરવાનું છે તે જણાવતા આવ્યા છે. આ કારણે મારે મારા પર ભરોસો રાખવાની જરૂર છે.

કોણે કાર્તિક ત્યાગીને બ્રેટ લી કહ્યો

રાજસ્થાન રોયલ્સે તેના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં 20 વર્ષીય ફાસ્ટ બોલરને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન બ્રેટ લી કહેતો નજરે પડે છે.

રાજસ્થાને મજબૂત શરૂઆત બાદ ફસક્યું

યશસ્વી જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની આઇપીએલ મેચમાં ૧૮૫નો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનના ટોપ ઓર્ડરે આક્રમક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા. જોકે મેચના અંત ભાગમાં પંજાબના બોલરોએ કમાલ દેખાડયો હતો. અર્ષદીપે માત્ર ૩૨ રન આપતાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: કયા મહાન બોલરે સુરેશ રૈનાને ગણાવ્યો સ્કૂલ બોય ક્રિકેટર ? જાણો શું છે કારણ ?

IPL 2021, PBKS vs RR પંજાબના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લેનારા આ બોલરે શું કહ્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget