શોધખોળ કરો

VIDEO: PM મોદીએ બુમરાહને પૂછ્યું- 'તું તો ગુજરાતી બોલે છે ને', બુમરાહના જવાબથી ડ્રેસિંગ રુમ હસવા લાગ્યો

અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને ડ્રેસિંગ રૂમમાં મળ્યા હતા.

PM Narendra Modi in Team India Dressing Room: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને ડ્રેસિંગ રૂમમાં મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.

પીએમ મોદીએ જસપ્રીત બુમરાહ સાથે પણ વાત કરી હતી.  જે દરમિયાન વડાપ્રધાને  જસપ્રીત બુમરાહને હાથ મિલાવ્યો અને પૂછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશને. આ વાત પર બુમરાહે હસતા-હસતા કહ્યું- હા, થોડું...થોડું..., પછી પીએમ મોદીએ ફરીથી બુમરાહને કહ્યું આ તો ઘર છે તારું. આ પછી વડાપ્રધાન મોદીએ શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ સાથે વાત કરી. 


ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે, હિંમત રાખો. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો, જ્યારે તેમણે તમામ ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ANI પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય ખેલાડીઓની વાતચીતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.  સૌથી પહેલા પીએમ મોદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ખભા પર હાથ રાખીને વાત કરી હતી. 

પીએમ મોદી કહી રહ્યા છે- તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. આ પછી વડાપ્રધાને નિરાશ રોહિતને આગળ કહ્યું- હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

વિરાટ-રોહિતની મુલાકાત બાદ પીએમ મોદીએ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી. વિરાટ અને રોહિતની મુલાકાત બાદ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેણે કહ્યું કે તમે લોકોએ ખૂબ મહેનત કરી છે. PMએ રાહુલ દ્રવિડ સાથે હાથ મિલાવ્યા. રાહુલ દ્રવિડને મળ્યા બાદ પીએમ મોદીએ જાડેજાને  બાપુ કહીને સંબોધ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા. પીએમ મોદીએ પણ જાડેજાની પીઠ થપથપાવી હતી. પીએમ મોદીએ જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી.

પીએમ મોદીએ શમીને કહ્યું- આ વખતે તેં ખૂબ સારું કર્યું છે પીએમ મોદીએ શુભમન ગિલ સાથે હાથ મિલાવ્યો અને પછી મોહમ્મદ શમી સાથે વાત કરવા આગળ વધ્યા. PMએ શમીને કહ્યું- તમે આ વખતે ઘણું સારું કર્યું છે. આટલું કહેતાની સાથે જ તેમણે શમીને ગળે લગાડ્યો અને તેની પીઠ  થપથપાવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget