શોધખોળ કરો

IND vs SA: અક્ષર પટેલને એક જ ઓવર આપવાના સવાલ પર ભડક્યો રાહુલ દ્રવિડ, આપ્યો આક્રમક જવાબ

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 49 રને પરાજય થયો હતો. આ હારનું મુખ્ય કારણ ભારતની ખરાબ બોલિંગ હતી.

Rahul Dravid on Axar Patel: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 49 રને પરાજય થયો હતો. આ હારનું મુખ્ય કારણ ભારતની ખરાબ બોલિંગ હતી. આ મેચમાં ફોર્મમાં ચાલી રહેલા સ્પિન બોલર અક્ષર પટેલને ભારત તરફથી માત્ર એક ઓવર ફેંકવા આપાઈ હતી. મેચમાં ભારતની હાર પછી, પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પ્રશ્ન પૂછાયો હતો કે, અક્ષરને શા માટે એક જ ઓવર અપાઈ? આ પ્રશ્નનો દ્રવિડે આક્રમક જવાબ આપ્યો હતો.

દ્રવિડે શું કહ્યું?

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે અક્ષર પટેલને એક જ ઓવર અપાવા અંગે થયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે, મેચ-અપ મહત્વનું હોય છે અને ટીમ માટે તે ખુબ જરુરી છે. એકલા બોલરની ક્વોલિટીનું સમર્થન કરવા કરતાં પણ મેચ-અપનું મહત્વ વધુ હોય છે. આ તમારા માટે છે કે, તમે તેની સારી રીતે તપાસ કરો અને આંકડા જુઓ. આપણી ટીમ સિવાય અન્ય ટીમો પણ મેચ-અપનો ઉપયોગ કરતી હોય છે. આવું કરવાવાળા ફ્કત આપડે જ નથી.

દ્રવિડે કહ્યું કે, તમારે પહેલાં મેચ-અપ વિશે તપાસ કરવી જોઈએ. ડાબા હાથના સ્પિનરોની સામે રમતા ડાબોડી બેટ્સમેનના આંકડાઓ વિશે પણ તમારે ખાસ તપાસ કરવી જોઈએ. તમને કદાચ આ આંકડાઓમાં તમારો જવાબ મળી જશે. હું તમને અપિલ કરીશ કે તમે આ બધા આંકડાની તપાસ કરી લો.

ડેથ ઓવરની બોલિંગને લઈને મોટું નિવેદન

રાહુલ દ્રવિડે કહ્યું, 'ચોક્કસપણે અમે દરેક વિભાગમાં પોતાને સુધારવા માંગીએ છીએ. ખાસ કરીને છેલ્લી ઓવરોની બોલિંગમાં અમારે ધ્યાન આપવું પડશે. પરંતુ તમે એ પણ જાણો છો કે સપાટ વિકેટ પર ડેથ ઓવરોમાં બોલિંગ કરવું ક્યાંય સરળ નથી. આ માત્ર આપણી ટીમને જ નહીં પરંતુ અન્ય ટીમોને પણ લાગુ પડે છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો, જેમના બોલરો પાસે સારો અનુભવ છે, તે પણ આ વિકેટો પર ડેથ ઓવરોમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો..

ICC T20I Rankingsમાં નંબર 1 ની નજીક પહોંચ્યો આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, ફક્ત આટલા પોઈન્ટ જ દૂર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget