શોધખોળ કરો

ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય

શેલ્ડન જેક્સને પોતાની કારકિર્દીમાં 105 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેણે 46.12ની સરેરાશ અને 60.76ના સ્ટ્રાઇક રેટથી 7242 રન બનાવ્યા હતા

Sheldon Jackson Career: સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. શેલ્ડન જેક્સનને ઘરેલુ ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપરોમાંના એક ગણવામાં આવે છે. જોકે, આ ખેલાડીને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નહીં. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં શેલ્ડન જેક્સનના આંકડા આશ્ચર્યજનક છે. શેલ્ડન જેક્સને ઘરેલુ ક્રિકેટમાં 11૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ઉપરાંત, શેલ્ડન જેક્સનના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 7000થી વધુ રન છે. જોકે, આ વિકેટકીપર બેટ્સમેને પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.

શેલ્ડન જેક્સનના આંકડા શું કહે છે?

શેલ્ડન જેક્સને પોતાની કારકિર્દીમાં 105 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેણે 46.12ની સરેરાશ અને 60.76ના સ્ટ્રાઇક રેટથી 7242 રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સને ફર્સ્ટ ક્લાસ મેચોમાં 21 સદી ફટકારી હતી. આ ઉપરાંત, તેણે 39 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. આ ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્કોર 186 રન છે. શેલ્ડન જેક્સને 86 લિસ્ટ એ મેચોની 84 ઇનિંગ્સમાં 2792 રન બનાવ્યા હતા. તેણે લિસ્ટ A મેચોમાં 36.25 અને 83.34ની સરેરાશથી રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં 9 સદી ઉપરાંત વિકેટકીપર બેટ્સમેને 14 અડધી સદી ફટકારી છે. જ્યારે બેસ્ટ સ્કોર 150 રન નોટઆઉટ છે.

IPL મેચોમાં શેલ્ડન જેક્સનનું પ્રદર્શન કેવું રહ્યું?                                                                                                                            

આ ઉપરાંત શેલ્ડન જેક્સને 84 ટી-૨૦ મેચમાં 1812 રન ફટકાર્યા હતા. આ ફોર્મેટમાં 1 સદી ઉપરાંત તેણે 11 અડધી સદી ફટકારી છે. જ્યારે શેલ્ડન જેક્સન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. આઈપીએલ મેચોમાં શેલ્ડન જેક્સને 9 મેચોમાં 61 રન બનાવ્યા છે. શેલ્ડન જેક્સન છેલ્લે IPL 2022 સીઝનમાં જોવા મળ્યો હતો. પરંતુ આ પછી તેને IPL રમવાની તક મળી નહીં.                      

ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget