શોધખોળ કરો

IND vs PAK: ઓડીને લઈ સામ-સામે આવી ગયા હતા રવિ શાસ્ત્રી અને મિયાંદાદ, પૂર્વ કોચે કહ્યો મજેદાર કિસ્સો

ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને 1985માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

India Pakistan World Championship 1985 Final:  ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને 1985માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ (ભારત-પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયનશિપ 1985 ફાઇનલ)માં પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે રવિ શાસ્ત્રીને (Ravi Shastri) ગોલ્ડન 'Audi 100 Car' ભેટમાં આપવામાં આવી હતી. શાસ્ત્રીએ હવે આ મેચ સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, કેવી રીતે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ફાઇનલમાં સ્લેજિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

મિયાંદાદે આ વાત કહી હતીઃ
શાસ્ત્રીએ કહ્યું કે, 1985ની બેન્સન એન્ડ હેજીસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા માટે અમને 15-20 રનની જરૂર હતી. હું ફિલ્ડ સેટિંગ જોવા માટે સ્ક્વેર લેગમાં જતો હતો. પાકિસ્તાનનો કેપ્ટન જાવેદ મિયાંદાદ મિડવિકેટ પર હતો. મિયાંદાદે મને કહ્યું કે, તું વારંવાર ત્યાં શું જોઈ રહ્યો છે. તું કારને કેમ જોઈ રહ્યો છે? તે તને મળવાની નથી. પછી મેં જાવેદને કહ્યું કે, જાવેદ કાર મારી તરફ જ આવી રહી છે.

શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુંઃ
રવિ શાસ્ત્રીએ બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેમણે આ મેચમાં અણનમ 63 રનની ઇનિંગ રમી અને 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં તેમણે 5 મેચમાં 45.50ની એવરેજથી 182 રન બનાવ્યા અને 8 વિકેટ પણ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે રવિ શાસ્ત્રીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમને ઓડી કાર આપવામાં આવી હતી. આ કારથી ભારતીય ખેલાડીઓએ મેદાનમાં ચક્કર લગાવ્યું હતું.

આ પણ વાંચોઃ

Shahrukh Khan Covid Positive: બોલિવુડનો સુપર સ્ટાર શાહરૂખ ખાન આવ્યો કોરોનાની ઝપેટમાં, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget