શોધખોળ કરો

Shahrukh Khan Covid Positive: બોલિવુડનો સુપર સ્ટાર શાહરૂખ ખાન આવ્યો કોરોનાની ઝપેટમાં, જાણો વિગત

Coronavirus: કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે

Shahrukh Khan Covid Positive:` કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓના કેસ વધી રહ્યા છે અને બોલીવૂડના સિતારાઓ પણ કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. અક્ષય કુમાર, કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર બાદ હવે શાહરૂખ ખાનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે અભિનેતાના ચાહકો ખૂબ નિરાશ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન અને કેટરિના કૈફ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જોકે, કેટરિના કૈફ કોરોનામાંથી સ્વસ્થ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટરિના કૈફ ગયા અઠવાડિયે શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ 'ક્રિસમસ'નું શૂટિંગ શરૂ કરવાની હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શેડ્યૂલ ફરી એક વખત આગળ ધપાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, કેટરિના હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેણે પોતાનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો કરી લીધો છે. એવું પણ સામે આવ્યું છે કે કેટરિના કૈફ એ જ કારણસર આઈફામાં હાજરી આપી ન હતી, જેમાં તેના પતિ વિકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

કરણ જોહરની જન્મદિવસની પાર્ટીમાં લાગ્યો કોરોનાનો ચેપ ?

અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને ચાહકોને કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક અહેવાલ પણ સામે આવ્યો, જેમાં બોલિવૂડ સેલેબ્સમાં કોરોના વાયરસ ફેલાવવાનું કારણ કરણ જોહરની જન્મદિવસની પાર્ટીને જવાબદાર ગણવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયેલા મોટાભાગના સેલેબ્સ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  4270 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવક કેસ 24 હજારને પાર થયા છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 24,052 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,692પર પહોંચ્યો છે. દેશમાં 4,26,28,073 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,09,46,157 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,92,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
Embed widget