શોધખોળ કરો

Ravindra Jadeja Birthday: પિતા હતા ચોકીદાર, માં ના નિધન બાદ છોડી દીધી હતી ક્રિકેટ, પછી કરી આવી રીતે વાપસી.....

આઇપીએલમાં બેસ્ટ પરફોર્મ કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી, જાડેજાએ ડૉમેસ્ટિક ક્રિેકેટમાં પણ સારુ પ્રદર્શન કર્યુ અને બાદમાં દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

Happy Birthday Ravindra Jadeja: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ફાસ્ટ અને ચતુર ફિલ્ડર, સૌથી ઓછા સમયમાં ઓવર પુરી કરનારા બૉલર અને જરૂરિયાતના સમયે તાબડતોડ બેટિંગ કરનારા રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 34મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988 માં ગુજરાતના જામનગરમાં થયો હતો, રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાના ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં જગ્યા બનાવી છે. હાલ તે ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. રવિન્દ્ર જાડેજાને દુનિયાના ક્રિકેટ દિગ્ગજો એક મજૂબત ખેલાડી તરીકે ઓળખે છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. જાણો રવિન્દ્ર જાડેજાની લાઇફ વિશે........ 

ચોકીદારનું કામ કરતા હતા પિતા, માંના નિધન બાદ છોડી દીધી હતી ક્રિકેટ - 
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા એક ખાનગી કંપનીમાં ચોકીદાર હતા, તે પોતાના દીકરાને ભારતીય સેનામાં ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી ક્રિકેટર બનાવા માંગતો હતો. તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઇને ખુબ ડરતો હતો. વર્ષ 2005માં દૂર્ઘટના ઘટી, રવિન્દ્ર જાડેજાની માંનુ નિધન થઇ ગયુ. આ દૂર્ઘટનાથી રવિન્દ્ર જાડેજાને એટલો બધો આઘાત લાગ્યો કે તેને લગભગ ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હતુ. પરંતુ બાદમાં તેને કૉચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ. બાદમાં પોતાનો જલવો બતવ્યો હતો. 

આઇપીએલમાં બેસ્ટ પરફોર્મ કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી, રવિન્દ્ર જાડેજાએ ડૉમેસ્ટિક ક્રિેકેટમાં પણ સારુ પ્રદર્શન કર્યુ અને બાદમાં દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. સૌથી પહેલા તેને વર્ષ 2009 માં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો, વનડેમાં તેને પોતાના પહેલા 4 વર્ષોમાં કંઇક ખાસ ના કર્યુ, પરંતુ ઇંગ્લેન્ડમાં 2013માં રમાયેલી ચેમ્પીયન્સ ટ્રૉફીમાં તેને સૌથી વધુ વિકેટો ઝડપી અને ગૉલ્ડન બૉલ જીત્યો હતો. જે પછી તેને પાછળ વળીને જોયુ નથી. 

રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો તેને અત્યારે સુધી 171 વનડે, 64 ટી20 અને 60 ટેસ્ટ મેચો રમી છે. વનેડમાં જાડેજાએ 32.62ની એવરેજથી 2447 રન બનાવ્યા છે, અને 189 વિકેટો પોતાના નામે કરી છે. ટી20માં તેને 457 રન બનાવ્યા છે અને 51 વિકેટો ઝડપી છે. આ ઉપરાંત 36.56ની એવરેજથી 2523 રન બનાવ્યા છે અને 242 વિકેટો પોતાના નામે કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget