શોધખોળ કરો

IND vs AUS: ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય રોહિત શર્મા, સામે આવ્યું મોટું અપડેટ

રવિવાર અને સોમવારે ભારતીય ખેલાડીઓ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે નહીં.

Rohit Sharma: રવિવાર અને સોમવારે ભારતીય ખેલાડીઓ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અંગત કારણોસર ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં.

રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા કેમ નહીં જાય ?

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રોહિત શર્માનો ભાવિ પ્લાન શું છે? ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા રવાના થાય તે પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સ કરશે. ભારતીય ટીમના ખેલાડીઓ રવિવાર અને સોમવારે 2 બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ ચૂકી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રોહિત શર્મા બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ કારણોસર તેણે પરિવાર સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે.

ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માનું ભવિષ્ય શું છે?

તાજેતરમાં જ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ઘરની ધરતી પર 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ લગભગ 12 વર્ષ પછી તેની ધરતી પર ટેસ્ટ સિરીઝ હારી છે.  આ હાર પછી, રોહિત શર્માના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ છે. ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માનું ભવિષ્ય કેવું હશે ? રોહિત શર્મા ક્યાં સુધી કેપ્ટન તરીકે રહેશે ? આ સવાલોના જવાબ આવવાના બાકી છે, પરંતુ માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્માના ભવિષ્ય અંગે મોટો નિર્ણય શક્ય છે. આ સિવાય ગૌતમ ગંભીરને ટેસ્ટ ફોર્મેટમાં મુખ્ય કોચ તરીકે ચાલુ રાખવા પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. તેથી, બંને ટીમો આ 5 મેચની શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે.  બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ બે બેચમાં ઓસ્ટ્રેલિયા જશે. ટીમ ઈન્ડિયાની પહેલી બેચ 10 નવેમ્બરે ટેકઓફ થઈ શકે છે જ્યારે બીજી બેચ 11 નવેમ્બરે ટેકઓફ થઈ શકે છે.  

બેક ટૂ બેક સેન્ચુરી બાદ સંજૂ સેમસને બનાવ્યો આ શર્મનાક રેકોર્ડ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget