શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Suryakumar Yadav Viral: રોહિત શર્માની સદી પર સૂર્યકુમાર યાદવે આપ્યું મિલિયન ડૉલર રિએક્શન, વીડિયો વાયરલ

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની છેલ્લી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 85 બોલમાં 101 રન બનાવ્યા હતા.

Suryakumar Yadav Viral Video: રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની છેલ્લી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. શુભમન ગિલે પણ તોફાની સદી ફટકારી હતી. આ યુવા બેટ્સમેને 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જો કે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
 

સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સૂર્યકુમાર યાદવ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આ વીડિયો રોહિત શર્માએ સદી પૂરી કર્યા પછીનો છે. રોહિત શર્માની સદી બાદ સૂર્યકુમાર યાદવની ખુશીનો પાર ન રહ્યો. આ પછી સૂર્યકુમાર યાદવે રોહિત શર્માની સદીની પ્રશંસા કરી અને આવી પ્રતિક્રિયા આપી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા ચાહકોને પસંદ આવી રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2020 પછી પહેલીવાર રોહિત શર્માએ ODI ફોર્મેટમાં સદીનો આંકડો પાર કર્યો છે.

ન્યૂઝીલેન્ડને 386 રનનો લક્ષ્યાંક મળ્યો છે

રોહિત શર્માની વનડે કારકિર્દીની આ 30મી સદી છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 386 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ તોફાની સદી ફટકારી હતી, પરંતુ તે પછી મોટાભાગના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જો કે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી 400 રનનો આંકડો પાર કરી લેશે, પરંતુ વચ્ચે વચ્ચે સતત વિકેટ ગુમાવવાને કારણે ટીમ ઈન્ડિયા માત્ર 385 રન સુધી જ પહોંચી શકી હતી. 


ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.  ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન,  ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું.  ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનરે 76 રનમાં 3 વિકેટ લીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget