શોધખોળ કરો

Virat Kohli with Babar Azam: એશિયા કપમાં મેચ અગાઉ મળ્યા વિરાટ કોહલી અને બાબર આઝમ, જુઓ વીડિયો

એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવાની છે. બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાશે.

Virat Kohli with Babar Azam: એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવાની છે. બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુલાકાતનો વીડિયો બીસીસીઆઇના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

પરંતુ આ મેચ પહેલા જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે એકબીજા સાથે મુલાકાત કરી હતી. બંન્ને સ્ટાર પ્લેયર ટ્રેનિંગ સેશન દરમિયાન મળ્યા હતા અને એકબીજાને આવકાર્યા હતા.

Virat Kohli with Babar Azam: એશિયા કપમાં મેચ અગાઉ મળ્યા વિરાટ કોહલી અને બાબર આઝમ, જુઓ વીડિયો

આ વખતે એશિયા કપ શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાઈ રહી છે. આ અંગે તમામ ટીમ યુએઈ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત અન્ય ટીમો પણ ટ્રેનિંગમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન ભારતીય ખેલાડીઓની એન્ટ્રી થાય છે, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને કોહલી સહિતના બાકીના ખેલાડીઓને પહેલા અફઘાન ખેલાડીઓને મળતા બતાવવામાં આવ્યા હતા.

કોહલીએ રાશિદ અને બાબર સાથે કરી મુલાકાત

આ વીડિયોમાં કોહલી અને રાશિદ ખાન પણ જોવા મળે છે. બંને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ પછી કોહલી બાબર આઝમને મળે છે. અહીં પણ આ બંને ખેલાડીઓ વાતચીત કરી ટ્રેનિંગ માટે આગળ વધે છે. બીસીસીઆઈએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે આલિંગન, સ્મિત અને વોર્મ-અપ સાથે અમે એશિયા કપની તૈયારી કરીએ છીએ.

India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન

Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget