શોધખોળ કરો

BCCIએ પસંદગી સમિતિને હટાવવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? જાણો 5 મોટા કારણો

જોકે BCCIનો આ નિર્ણય માત્ર T20 વર્લ્ડ કપમાં ફ્લોપ શોના આધારે લેવામાં આવ્યો નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં ટીમમાં જે રીતે બદલાવ આવ્યો છે અને નવી વિચારસરણીનો અભાવ આ નિર્ણય પાછળનું કારણ છે.

BCCI Sacks Selection Committee: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનો આરોપ સિનિયર રાષ્ટ્રીય ટીમની પસંદગી સમિતિ પર નાખવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેતન શર્મા સહિત ચારેય પસંદગીકારોને બહારનો રસ્તો બતાવ્યો. જોકે BCCIનો આ નિર્ણય માત્ર T20 વર્લ્ડ કપમાં ફ્લોપ શોના આધારે લેવામાં આવ્યો નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં ટીમમાં જે રીતે બદલાવ આવ્યો છે અને નવી વિચારસરણીનો અભાવ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

  1. આખા વર્ષમાં ચેતન શર્મા અને તેની પેનલ ટીમ ઈન્ડિયાને સ્થિર ટીમ આપી શકી નથી. છેલ્લા 12 મહિનામાં કુલ 8 ખેલાડીઓને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ પહેલા પણ ટીમ કોમ્બિનેશનને લઈને સતત પ્રયોગો કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પ્લેઇંગ-11નું પરફેક્ટ કોમ્બિનેશન તૈયાર કરી શકી નથી.
  2. મોટી ટુર્નામેન્ટમાં આઠ મહિના બાદ તરત જ કેએલ રાહુલને ટીમમાં લાવવા જેવા નિર્ણયો પણ ટીકાનો શિકાર બન્યા હતા. કેએલ રાહુલ તેની વાપસી બાદ મોટી મેચોમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.
  3. ચેતન અને તેની ટીમે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક આપી ન હતી. વર્લ્ડકપની ટીમ માટે તેણે અમુક પસંદગીના ખેલાડીઓ પર જ વિશ્વાસ રાખ્યો હતો.
  4. વર્કલોડ મેનેજમેન્ટના નામે ખેલાડીઓને વૈકલ્પિક બ્રેક આપવાના તેમના નિર્ણયોની પણ સતત ટીકા કરવામાં આવી હતી.
  5. શિખર ધવનને વનડે ટીમની ટીમમાં સતત તક આપવામાં આવી રહી છે. અહીં સુધી કે તે સતત ODI ટીમનો કેપ્ટન બની રહ્યો છે. તેની ઉંમર 37 વર્ષ છે. આવી સ્થિતિમાં તે આગામી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હશે કે નહીં તે સ્પષ્ટ નથી. આવા અનેક મુદ્દાઓ ચેતન શર્મા અને તેમની પેનલના નિર્ણયો પર સવાલો ઉભા કરી રહ્યા હતા.

નોંધનીય છે કે, BCCI એ નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  રાષ્ટ્રીય પસંદગીકારો (વરિષ્ઠ પુરૂષો)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માંગે છે તેઓએ પોતાની અરજી પર વિચાર કરવા માટે માપદંડો પુરા કરવા જરૂરી છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષથી કોઈપણ ક્રિકેટ સમિતિના સભ્ય છે તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર નથી. અરજીઓ 28 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સબમિટ કરવી જરૂરી રહેશે.

અરજી માટેના માપદંડો વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે રાષ્ટ્રીય પસંદગીકાર (વરિષ્ઠ પુરુષો) માટે 5 જગ્યાઓ ખાલી છે. અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 વન-ડે  અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમેલી હોવી જોઈએ. ઉપરાંત, તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget