શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ પૂર્વ ક્રિકેટરે મેદાન પર ઉતરવાની કરી જાહેરાત, જીતાડી ચુક્યો છે બે વર્લ્ડકપ

Yuvraj Singh: ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.

T20 World Cup ભારત માટૈ ખરાબ સપનાથી ઓછો નથી. પહેલા પાકિસ્તાન અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે હારથી ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની છે. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.

યુવરાજ સિહેં શું લખી પોસ્ટ

યુવરાજ સિંહે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અંતિમ ઈન્ટરનેશનલ સદી ફટકારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બોલિવૂડનું જાણીતું  ગીત પણ વાગી રહ્યું છે. યુવીએ કેપ્શનમાં લખ્યું, ભગવાન તમારી મંજિલ નક્કી કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ફેંસની ડિમાંડ પર ફરીથી પીચ પર વાપસી કરીશ. તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર, આ મારા માટે ખૂબ મોટી વાત છે. હંમેશા સપોર્ટ કરતા રહેજો અને આજ એક સાચા ફેનની નિશાની હોય છે.

2007ના ટી20 વર્લ્ડકપમાં છ બોલમાં છ સિક્સ મારી હતી

યુવરાજની પોસ્ટ બાદ તે મેદાન પર રમતો ફરી નજરે પડશે તેવી અટકળો થઈ રહી છે. ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે છ બોલમાં સળંગ છ સિક્સર ફટકારી હતી. જેનાથી તે સિક્સર કિંગ તરીકે જાણીતો બન્યો હતો. જોકે યુવરાજે તે કઈ ટુર્નામેન્ટમાં રમશે તેનો કોઈ ખુલાસો કર્યો નથી.

2019માં લીધો સંન્યાસ

યુવરાજ સિંહે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. જે બાદ ગ્લોબલ કેનેડા ટી-20 લીગ અને રોડ સેફ્ટી સીરિઝમાં રમતો જોવા મળ્યો હતો. ભારતને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં યુવરાજનો સિંહ ફાળો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget