શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ પૂર્વ ક્રિકેટરે મેદાન પર ઉતરવાની કરી જાહેરાત, જીતાડી ચુક્યો છે બે વર્લ્ડકપ

Yuvraj Singh: ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.

T20 World Cup ભારત માટૈ ખરાબ સપનાથી ઓછો નથી. પહેલા પાકિસ્તાન અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે હારથી ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની છે. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.

યુવરાજ સિહેં શું લખી પોસ્ટ

યુવરાજ સિંહે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અંતિમ ઈન્ટરનેશનલ સદી ફટકારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બોલિવૂડનું જાણીતું  ગીત પણ વાગી રહ્યું છે. યુવીએ કેપ્શનમાં લખ્યું, ભગવાન તમારી મંજિલ નક્કી કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ફેંસની ડિમાંડ પર ફરીથી પીચ પર વાપસી કરીશ. તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર, આ મારા માટે ખૂબ મોટી વાત છે. હંમેશા સપોર્ટ કરતા રહેજો અને આજ એક સાચા ફેનની નિશાની હોય છે.

2007ના ટી20 વર્લ્ડકપમાં છ બોલમાં છ સિક્સ મારી હતી

યુવરાજની પોસ્ટ બાદ તે મેદાન પર રમતો ફરી નજરે પડશે તેવી અટકળો થઈ રહી છે. ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે છ બોલમાં સળંગ છ સિક્સર ફટકારી હતી. જેનાથી તે સિક્સર કિંગ તરીકે જાણીતો બન્યો હતો. જોકે યુવરાજે તે કઈ ટુર્નામેન્ટમાં રમશે તેનો કોઈ ખુલાસો કર્યો નથી.

2019માં લીધો સંન્યાસ

યુવરાજ સિંહે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. જે બાદ ગ્લોબલ કેનેડા ટી-20 લીગ અને રોડ સેફ્ટી સીરિઝમાં રમતો જોવા મળ્યો હતો. ભારતને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં યુવરાજનો સિંહ ફાળો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓલિમ્પિક 2028 અંગે સૂર્યાનું કયું નિવેદન ગંભીરને ન ગમ્યું? કેપ્ટન પદેથી હટાવવાની ઇનસાઇડ સ્ટોરી
ઓલિમ્પિક 2028 અંગે સૂર્યાનું કયું નિવેદન ગંભીરને ન ગમ્યું? કેપ્ટન પદેથી હટાવવાની ઇનસાઇડ સ્ટોરી
BCCIનો મોટો નિર્ણય: મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાંથી બહાર, આ ઘાતક બોલરની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી!
BCCIનો મોટો નિર્ણય: મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાંથી બહાર, આ ઘાતક બોલરની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી!
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
Embed widget