શોધખોળ કરો
10 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમશે આ ભારતીય ક્રિકેટર, જાણો વિગત
1/4

દિનેશ કાર્તિકે કહ્યું કે, મને ભૂતકાળનું યાદ રહેતું નથી. મારી યાદશક્તિ નબળી છે. મને એટલું જ યાદ છે કે મારું પ્રદર્શન સારું હતું. મને એટલું યાદ છે કે તે સીરિઝની ત્રણેય ટેસ્ટમાં બંને ટીમોએ એક સમાન પ્લેઇંગ ઇલેવન ઉતારી હતી.
2/4

કાર્તિકે જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટ રમીને વાપસી કરી હતી. ભારતનો નિયમિત ટેસ્ટ વિકેટકિપર રિદ્ધિમાન સાહા ખભાના ઓપરેશનના કારણે ટીમમાંથી બહાર છે. આ કારણે કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે.
Published at : 29 Jul 2018 03:39 PM (IST)
View More





















