શોધખોળ કરો
પહેલા ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરે અને બાદમાં ક્રિકેટના, જાણો ઈમરાન ખાનને ભારતના ક્યા દિગ્ગજ ક્રિકેટરે કરી અપીલ
1/4

કપિલ દેવે એમ પણ કહ્યું કે, “ઈમરાને આર્મી સાથે બેસીને બંને રાષ્ટ્રોના સંબંધ કઈ રીતે સુધરી શકે તેની ચર્ચા કરવી જોઈએ. ક્રિકેટમાં તેમણે અનેક ઉપલબ્ધિ મેળવી છે પરંતુ દેશની જવાબદારી અલગ હોય છે. આપણે આશા રાખીએ કે તેમની આ સફળતા પાકિસ્તાનની સુખાકારી તરફ હશે.”
2/4

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને સૌથી વધારે ચર્ચિત નેતા ઈમરાન ખાન દેશના નવા વઝીર એ આઝમ બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાનની જનતાના આ ફેંસલાને સલામ કરતાં ભારતના 1983 વિશ્વકપ વિજેતા કપિલ દેવે પણ ઈમરાન ખાનને અભિનંદન આપ્યા છે. કપિલ દેવે કહ્યું કે, જો ઈમરાન ખાન આવવાથી બંને દેશો વચ્ચે સંબંધ સુધરે અને ફરી ક્રિકેટ રમાય તો સારું રહેશે.
Published at : 26 Jul 2018 01:10 PM (IST)
View More





















