શોધખોળ કરો

ચાલુ મેચ દરમિયાન ગોવાના ક્રિકેટરને આવ્યો હાર્ટ અટેક, થયું મોત, જાણો વિગતે

1/3
પણજીઃ ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેને એક સ્થાનિક મેચ દરમિયાન હાર્ટ અટેક આવવાથી મેદાન પર જ મોત થયું હતું. આ મેચ મડગાંવના રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમમાં રમાતી હતી. ટુર્નામેન્ટના આયોજક મડગાંવ ક્રિકેટ ક્લબના સેક્રેટરી પૂર્વ ભાંબરે જણાવ્યું કે, 46 વર્ષીય રાજેશ ઘોડગે એમસીસી ચેલેન્જર્સ તરફતી એમસીસી ડ્રેગન્સ સામે બેટિંગ કરતા હતા. તે 30 રન બનાવીને રમી રહ્યા હતા અને નોન સ્ટ્રાઇક્ટર એન્ડ પર ઉભા હતા, ત્યારે અચાનક મેદાન પર ઢળી પડ્યા હતા.
પણજીઃ ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેને એક સ્થાનિક મેચ દરમિયાન હાર્ટ અટેક આવવાથી મેદાન પર જ મોત થયું હતું. આ મેચ મડગાંવના રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમમાં રમાતી હતી. ટુર્નામેન્ટના આયોજક મડગાંવ ક્રિકેટ ક્લબના સેક્રેટરી પૂર્વ ભાંબરે જણાવ્યું કે, 46 વર્ષીય રાજેશ ઘોડગે એમસીસી ચેલેન્જર્સ તરફતી એમસીસી ડ્રેગન્સ સામે બેટિંગ કરતા હતા. તે 30 રન બનાવીને રમી રહ્યા હતા અને નોન સ્ટ્રાઇક્ટર એન્ડ પર ઉભા હતા, ત્યારે અચાનક મેદાન પર ઢળી પડ્યા હતા.
2/3
ઘોડગે 90ના દાયકમાં ગોવા રણજી ટીમ તરફથી અનેક મેચ રમ્યા હતા. ઉપરાંત ઘણી વન ડે મેચમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પહેલા તેમને ક્યારેય કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરવો પડ્યો નહોતો.
ઘોડગે 90ના દાયકમાં ગોવા રણજી ટીમ તરફથી અનેક મેચ રમ્યા હતા. ઉપરાંત ઘણી વન ડે મેચમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પહેલા તેમને ક્યારેય કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરવો પડ્યો નહોતો.
3/3
ઘોડગેને તાત્કાલિક નજીકની ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. જે બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.
ઘોડગેને તાત્કાલિક નજીકની ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. જે બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget