શોધખોળ કરો

FIFA WC 2022: ઇગ્લેન્ડના દિગ્ગજ ફૂટબોલરે કહ્યુ- વર્લ્ડકપની સેમીફાઇનલમાં આ ટીમો રમશે, મેસ્સી અને રોનાલ્ડો વિશે પણ કહી આ વાત

FIFA વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરથી કતારમાં શરૂ થઈ રહ્યો છે

FIFA WC 2022: FIFA વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરથી કતારમાં શરૂ થઈ રહ્યો છે. અહીં 29 દિવસમાં 32 ટીમો વચ્ચે 64 મેચ રમાશે. અહીં 10 થી 12 ટીમો છે જેમના વર્લ્ડ કપ જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડને રેસમાં આગળ માનવામાં આવે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વેન રૂનીએ જર્મની અને બેલ્જિયમની વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચવાની પણ આગાહી કરી છે.

TOI સાથેની વાતચીતમાં જ્યારે રૂનીને પૂછવામાં આવ્યું કે તેના અનુસાર કઈ ચાર ટીમ સેમીફાઈનલ રમશે? તો રૂનીએ જવાબમાં કહ્યુ હતું કે  'બેલ્જિયમ, જર્મની, આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ' વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચશે.  રૂનીએ મેસ્સી અને રોનાલ્ડો અંગે પણ કહ્યું હતું કે જો ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપ નહીં જીતે તો તે મેસ્સી કે રોનાલ્ડોમાંથી કોઈ એકને વર્લ્ડ કપ જીતતો જોવા માંગશે. આ તેની શાનદાર કારકિર્દીનો અદ્ભુત અંત હશે.

ઈંગ્લેન્ડની તકો પર રૂનીએ શું કહ્યું?

વેન રૂનીએ કહ્યું હતું કે મને લાગે છે કે ઈંગ્લેન્ડને એક સારું ગ્રુપ મળ્યું છે. ગ્રૂપ છોડ્યા પછી તમારે નોક આઉટ સ્ટેજમાં પણ નસીબની જરૂર પડશે. થોડા નસીબ અને સારી રમતથી ઈંગ્લેન્ડ ચોક્કસપણે ચેમ્પિયન બની શકે છે. અમારી પાસે સારી ટીમ છે, જે એક સારા મેનેજરના માર્ગદર્શન હેઠળ સારું રમી રહી છે. બ્રાઝિલ પાસે પણ સારી ટીમ છે. આર્જેન્ટિના પણ છેલ્લા કેટલાક સમયથી સારું રમી રહ્યું છે. તે પછી ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મની પણ છે. જે ટીમ આખી ટુર્નામેન્ટમાં નિયમિત પ્રદર્શન કરશે તેને ટ્રોફી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget