શોધખોળ કરો
વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે કરી એવી ભવિષ્યવાણી કે.....
1/5

વિરાટે માત્ર 200 વન-ડે ઈનિંગ્સમાં 35 સદી નોંધાવી લીધી છે અને છેલ્લા બે વર્ષમાં 12 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે, આવનારા બે-ત્રણ વર્ષમાં જ સચિનને પાછળ છોડી દેશે.
2/5

દક્ષિણ આફ્રિકા સામેની છ વન-ડેની શ્રેણીમાં વિરાટે ત્રણ સેન્ચુરી સાથે 558 રન બનાવ્યા. હવે તેના નામ 35 વન-ડે સેન્ચુરી નોંધાઈ ગઈ છે. વન-ડેમાં સચિન તેંડુલકર 49 સેન્ચુરી સાથે સૌથી આગળ છે.
Published at : 20 Feb 2018 07:46 AM (IST)
View More





















