શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે કરી એવી ભવિષ્યવાણી કે.....

1/5
 વિરાટે માત્ર 200 વન-ડે ઈનિંગ્સમાં 35 સદી નોંધાવી લીધી છે અને છેલ્લા બે વર્ષમાં 12 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે, આવનારા બે-ત્રણ વર્ષમાં જ સચિનને પાછળ છોડી દેશે.
વિરાટે માત્ર 200 વન-ડે ઈનિંગ્સમાં 35 સદી નોંધાવી લીધી છે અને છેલ્લા બે વર્ષમાં 12 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે, આવનારા બે-ત્રણ વર્ષમાં જ સચિનને પાછળ છોડી દેશે.
2/5
 દક્ષિણ આફ્રિકા સામેની છ વન-ડેની શ્રેણીમાં વિરાટે ત્રણ સેન્ચુરી સાથે 558 રન બનાવ્યા. હવે તેના નામ 35 વન-ડે સેન્ચુરી નોંધાઈ ગઈ છે. વન-ડેમાં સચિન તેંડુલકર 49 સેન્ચુરી સાથે સૌથી આગળ છે.
દક્ષિણ આફ્રિકા સામેની છ વન-ડેની શ્રેણીમાં વિરાટે ત્રણ સેન્ચુરી સાથે 558 રન બનાવ્યા. હવે તેના નામ 35 વન-ડે સેન્ચુરી નોંધાઈ ગઈ છે. વન-ડેમાં સચિન તેંડુલકર 49 સેન્ચુરી સાથે સૌથી આગળ છે.
3/5
 આમાં જ એક યૂઝરે તેને પૂછ્યું હતું કે, વિરાટ કોહલી પોતાના વન-ડે કરિયરમાં કેટલી સેન્ચુરી લગાવશે? વીરુએ આના જવાબમાં કહ્યું, ’62 સેન્ચુરી.’
આમાં જ એક યૂઝરે તેને પૂછ્યું હતું કે, વિરાટ કોહલી પોતાના વન-ડે કરિયરમાં કેટલી સેન્ચુરી લગાવશે? વીરુએ આના જવાબમાં કહ્યું, ’62 સેન્ચુરી.’
4/5
વિરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે એક ભવિષ્યવાણી કરી છે. સેહવાગે ટ્વિટર પર #AskViru હેશટેગ ચલાવ્યું હતું, જેના દ્વારા ફેન્સ તેને સવાલ પૂછતા હતા અને સેહવાગ તેના જવાબ આપતો હતો.
વિરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે એક ભવિષ્યવાણી કરી છે. સેહવાગે ટ્વિટર પર #AskViru હેશટેગ ચલાવ્યું હતું, જેના દ્વારા ફેન્સ તેને સવાલ પૂછતા હતા અને સેહવાગ તેના જવાબ આપતો હતો.
5/5
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જરબદસ્ત ફોર્મમાં ચાલે છે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમવામાં આવેલ વનડે સીરીઝની છ મેચમાં કોહલીએ ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી હતી. વિરાટની બેટિંગ જોઈને ક્રિકેટ દિગ્ગજો વિરાટના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટોક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ કોહલીની ઇનિંગ જોઈને તેને હાલના સમયનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેરત કર્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જરબદસ્ત ફોર્મમાં ચાલે છે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમવામાં આવેલ વનડે સીરીઝની છ મેચમાં કોહલીએ ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી હતી. વિરાટની બેટિંગ જોઈને ક્રિકેટ દિગ્ગજો વિરાટના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટોક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ કોહલીની ઇનિંગ જોઈને તેને હાલના સમયનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેરત કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget