શોધખોળ કરો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI પાસે 500 કરોડની માગણી સાથે કરેલા દાવામાં ICCએ આપ્યો મોટો ચુકાદો, જાણો વિગત

1/5
 બીસીસીઆઈએ તેના જવાબમાં કહ્યું હતું કે તે આ કથિત એમઓયૂને માનવા માટે બંધાયેલ નથી અને તે કોઈ મહત્વ નથી રાખતું કારણ કે પાકિસ્તાને ભારત દ્વારા સુચવવામાં આવેલી આસીસીની ઇનકમ મોડલ પર સમર્થનની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી નથી.
બીસીસીઆઈએ તેના જવાબમાં કહ્યું હતું કે તે આ કથિત એમઓયૂને માનવા માટે બંધાયેલ નથી અને તે કોઈ મહત્વ નથી રાખતું કારણ કે પાકિસ્તાને ભારત દ્વારા સુચવવામાં આવેલી આસીસીની ઇનકમ મોડલ પર સમર્થનની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી નથી.
2/5
 ઉલ્લેખનીય છે કે, પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો અને 500 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો.  આ એમઓયૂ પ્રમાણે ભારતે 2015 થી 2023 વચ્ચે પાકિસ્તાન સાથે 6 દ્વિપક્ષીય શ્રેણી રમાવાની હતી.
ઉલ્લેખનીય છે કે, પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો અને 500 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. આ એમઓયૂ પ્રમાણે ભારતે 2015 થી 2023 વચ્ચે પાકિસ્તાન સાથે 6 દ્વિપક્ષીય શ્રેણી રમાવાની હતી.
3/5
 આઈસીસીએ પોતાના અધિકારીક ટ્વિટર પર જણાવ્યું કે. વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના દાવોને નકારી દીધો છે.
આઈસીસીએ પોતાના અધિકારીક ટ્વિટર પર જણાવ્યું કે. વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના દાવોને નકારી દીધો છે.
4/5
 પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પર દ્વિપક્ષીય શ્રેણી સાથે જોડાયેલા સહમતી પત્ર (એમઓયૂ)નું સન્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. અને દાવો 447 કરોડનો દાવો કર્યો હતો. ત્રણ દિવસીય સુનાવણી બાદ, આસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા દાવાનો નકારી દીધો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પર દ્વિપક્ષીય શ્રેણી સાથે જોડાયેલા સહમતી પત્ર (એમઓયૂ)નું સન્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. અને દાવો 447 કરોડનો દાવો કર્યો હતો. ત્રણ દિવસીય સુનાવણી બાદ, આસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા દાવાનો નકારી દીધો છે.
5/5
 નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા પીસીબીના દાવાનો ફગાવી દીધો છે. આઈસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ના 447 કરોડના વળતરના દાવાને ફગાવી દીધો છે.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા પીસીબીના દાવાનો ફગાવી દીધો છે. આઈસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ના 447 કરોડના વળતરના દાવાને ફગાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશGujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણયNew FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડShare Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.