શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત, વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અંતિમ મેચ

દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે વનડે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની તૈયારી કરી લીધી છે અને તે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ મેચ રમશે.

માનચેસ્ટર: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ઇમરાન તાહિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે રમાનાર અંતિમ લીગ મુકાબલો રમશે ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત, વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અંતિમ મેચ 12માં વર્લ્ડકપની 45મી મેચ સ્પિનરન ઇમરાન તાહિર માટે યાદગાર રહેવાની છે. આ દિવસે સાઉથ આફ્રિકા પોતાની અને વર્લ્ડકપની અંતિ લીગ મેચ રમશે. ઇમરાને વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તૈયારી કરી લીધી છે અને તેની આ અંતિમ વનડે મેચ હશે સાથે તેઓ 107મી વનડે મેચ રમશે. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત, વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અંતિમ મેચ
દક્ષિણ આફ્રિકાના કરિશ્માઈ લેગ સ્પિનર ઇમરાન તાહિરે કહ્યું કે “એક ટીમની જેમ હું પણ આ વર્લ્ડ કપમાંથી વિદાય થવા માંગું છું. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી આ મેચ જીતવા પૂરતા પ્રયાસ કરીશું. હું આ મેચમાંથી વનડે ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છું અને તે પણ મારા માટે ખૂબજ ભાવુક હશે.” તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો તે મારું સપનું હતું. હું તે તમામનો આભાર વ્યક્ત કરવા માંગું છે જેમણે મારા કેરિયરમાં મદદ કરી. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત, વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અંતિમ મેચ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જન્મેલા ઇમરાન તાહિરે દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે લગ્ન કર્યા બાદ તે ત્યાંજ વસી ગયો અને ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો હતો. ઇમરાન તાહિરે ફેબ્રુઆરી 2011માં પોતાના વનડે કેરિયરની શરુઆત કરી હતી. અને તે અત્યાર સુધી 172 વનડે વિકેટ ઝડપી ચુક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget