શોધખોળ કરો

IND vs NZ: ભારતની શરમજનક હાર પર વિરાટ કોહલીએ કહ્યું- હાર સ્વીકારવામાં શરમ નથી, આગામી મેચમાં....

બીજી ઇનિંગમાં ભારત 191 રન જ બનાવી શક્યું જેથી ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂરત હતી જે ન્યૂઝીલેન્ડે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની 10 વિકેટે હાર થઈ છે. તેની સાથે જ ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે  ભારતને પ્રથમ ઈનિંગમાં 165 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી અને પોતાની પ્રથમ ઇનિંગમાં 348 રન બનાવી 183 રનની લીડ મેળવી લીધી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ કહ્યું, ‘મેચમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શક્યા અને તેને સ્વીકારવામાં કોઈ શરમ નથી. પ્રથમ ઇિંગમાં બેટ્સમેનોનું પ્રદર્શન સારું ન રહ્યું. એવું કહી શકાય કે આ ટેસ્ટ મેચમાં ટોસે સારી ભૂમિકા ભજવી. જો મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે 230-240 રન પણ બનાવ્યા હોત તો બોલરોની મદદથી બીજી ઇનિંગમાં કંઈ આશા રાખી શકાઈ હોત. અમે આગામી મેચમાં એક સારા વિચાર અને પ્રતિસ્પર્ધાની સાથે મેદાનમાં ઉતરીશું.’ ન્યૂઝીલેન્ડની જીત માટે 9 રનની જરૂર હતી બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન મોટો સ્કોર ન બનાવી શક્યા અને માત્ર 191 રન જ બનાવી શક્યા જેથી ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂરત હતી જે ન્યૂઝીલેન્ડે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા. ટોમ લોથમ સાત અને ટોમ બ્લંડલે બે રન બનાવી અણનમ હ્યા. બીજી ઇનિંગમાં સાઉદીએ 5 વિકેટ લીધી ભારતે ચોથા દિવસની શરૂઆત ચાર વિકેટ ગુમાવીને 144 રનની સાથે કરી. તે પોતાના ખાતામાં 47 રન જોડીને બાકીની તમામ છ વિકેટ ગુમાવીને ઓલ આઉટ થઈ ગઈ. ટિમ સાઉદીએ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે પાંચ વિકેટ લીધી. જ્યારે ટેંટ બાઉલ્ટે ચાર વિકેટ લીધી. કાઇલ જેમિસનને બીજી ઇનિંગમાં ન મળી વિકેટ કોલિન ડી ગ્રાંડહોમને એક વિકેટ મળી. પ્રથમ મેચ રમી રહેલ કાઇલ જેમિસને પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લીધી પરંતુ બીજી ઇનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget