શોધખોળ કરો

IND Vs ENG: ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ, કોહલી સામે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી મોટો પડકાર, જાણો કોણ-કોણ રમી શકે છે આજે....

વિરાટ કોહલીની સામે સૌથી મોટી સમસ્યા પોતાની બૉલિંગ લાઇનઅપને લઇને છે. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. લૉર્ડ્સ ટેસ્ટમાં જીત મળ્યા બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે મોટો પડકાર આજની મેચમાં પ્લેઇંગ સિલેક્ટ કરવાનો છે. કેપ્ટન અને કૉચ બન્ને માટે પ્લેઇંગ ઇલેવનમાં કોણે સામેલ કરવા તે મોટી મુશ્કેલી સામે આવી છે. 

વિરાટ કોહલીની સામે સૌથી મોટી સમસ્યા પોતાની બૉલિંગ લાઇનઅપને લઇને છે. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.  

ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરને ઇજા થવાના કારણે ઇશાન્ત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપ્યો હતો. પરંતુ હવે શાર્દૂલ ઠાકુર એકદમ ફિટ થઇ ચૂક્યો છે, પરંતુ હવે કેપ્ટન કોહલીને સમજમાં નથી આવી રહ્યું કે શાર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા આપવા માટે કયા બૉલરને બહાર બેસાડવો.

અશ્વિનને બહાર રાખવો ખુબ મશ્કેલ-
એટલુ જ નહીં અત્યાર સુધી ઇન્ડિયાએ પોતાના સ્ટાર સ્પીનર આર અશ્વિનને આ સીરીઝમા મોકો નથી આપ્યો. અશ્વિન જેવા ખેલાડીને બહાર રાખવો કોઇપણ કેપ્ટન માટે આસાન કામ નથી. ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને બેટિંગના કારણે તેને પ્રાથમિકતા આપી રહી છે. બેટિંગમાં તો જાડેજા કમાલ કરી રહ્યો છે, પરંતુ બૉલિંગના ફ્રન્ટ પર તેને નિરાશ કર્યા છે. છતાં તેને ત્રીજી ટેસ્ટમાં પણ જાડેજાને જ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

ટીમ ઇન્ડિયા પોતાના દિગ્ગજ ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણેના ખરાબ ફોર્મના કારણે પણ ચિંતિત છે. બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં જોકે આ બન્ને મહત્વની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા. સૂર્યકુમાર યાદવ પણ હવે ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરી ચૂક્યો છે, અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે. વિરાટ કોહલીની સામે એ પણ મુશ્કેલી છે કે તે આ બન્નેમાંથી કોયા ખેલાડીને બહાર બેસાડવો, કે પછી સૂર્યકુમારને કોઇને બહાર રાખીને ડેબ્યૂનો મોકો આપવો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget