શોધખોળ કરો

ભારત વિરુદ્ધ વનડે સીરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝે ટીમની કરી જાહેરાત, ગેલ સહિત કોને કોને મળ્યુ સ્થાન ?

વનડે ક્રિકેટમાં ગેલે કુલ 10,393 રન બનાવ્યા છે અને તે મહાન બેટ્સમેન બ્રાયન લારા(10,405)નો રેકોર્ડ તોડવા માટે માત્ર 13 રનથી દુર છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી લાંબી સીરીઝ વિદેશ રવાના થવાની છે. જ્યાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ઓગસ્ટથી ટી20 સીરીઝ રમાવાની છે અને 8 ઓગસ્ટથી વનડે સીરીઝ. ત્યારે વનડે સીરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને ટીમમાં યથાવત રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે શનિવારે ભારત વિરુદ્ધ વનડે સીરીઝ માટે ક્રિસ ગેલ સહિત 14 પ્લેયર્સની ટીમનું એલાન કરી દીધું છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચમાં રમાયેલી વનડે સીરીઝ પહેલા ક્રિસ ગેલે કહ્યું હતું કે તે વર્લ્ડ કપ બાદ નિવૃતિ લઈ લેશે, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન તેમણે પોતાનું મન બદલી નાખ્યું. વનડે ક્રિકેટમાં ગેલે કુલ 10,393 રન બનાવ્યા છે અને તે મહાન બેટ્સમેન બ્રાયન લારા(10,405)નો રેકોર્ડ તોડવા માટે માત્ર 13 રનથી દુર છે. વેસ્ટ ઈન્ડિઝના વચગાળાના મુખ્ય કોચ ફ્લોયડ રાઇફરે કહ્યું કે, ક્રિસ એક કિંમતી ખેલાડી છે અને તે તમામ ડ્રેસિંગ રૂમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન લીને આવે છે. ગેલનું ટીમમાં હોવું ફાયદાકારક છે. ગેલ સિવાય જૉન કેમ્પબલ, રૉસ્ટન ચેસ અને ઓલરાઉન્ડર કીમો પૉલની પણ ટીમમાં વાપસી થઈ છે. જો કે ખતરનાક ઓલરાઉન્ડર આંદ્ર રસેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે સિવાય વર્લ્ડકપની ટીમનો ભાગ રહેલા ડેરેન બ્રાવો, શેનન ગેબ્રિએલ, એશ્લે નર્સ અને સુનીલ એમ્બ્રિસને પણ ટીમમાં સમાવેશ કરાયો નથી. ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), જૉન કેમ્પબલ, ઇવિન લુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રૉસ્ટન ચેસ, ફેબિયન એલન, કાર્લોસ, બ્રાથવેટ, કીમો પૉલ, ક્રિસ ગેલ, શેલ્ડર કૉટરેલ, ઓશેન થૉમસ, શાઈ હોપ, કેમાર રોચ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget