શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સૌથી વધુ રન કરનારા શુભમન ગિલને ટીમમાં ના લેવાયો તે માટે શું અપાયું કારણ?

શુભમન ગિલને ટીમ ઇન્ડિયામાં ન સમાવાયો તે અંગે ચીફ સીલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે,‘ કે.એલ.રાહુલને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નહોતો સમાવાયો ત્યારે શુભમન ગિલને તક આપવામાં આવી હતી પણ એ તક નહોતો ઝડપી શક્યો.

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ હવે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે ટીમના ખેલાડીઓનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. આ ખેલાડીઓમાં શુભમન ગિલની પસંદગી નથી થઈ. શુભમન ગિલે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં સારું પ્રદર્શન કર્યું હતું છતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સૌથી વધુ રન કરનારા શુભમન ગિલને ટીમમાં ના લેવાયો તે માટે શું અપાયું કારણ? ઈન્ડિયા ‘A’ ની ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને 5 મેચોની બિન સત્તાવાર વન ડે સિરીઝ 21 જુલાઈએ સમાપ્ત થઈ. આ સિરીઝમાં રમનારા મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે. જોકે આ સિરીઝમાં ગિલે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 4 મેચોમાં 218 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેસ છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સૌથી વધુ રન કરનારા શુભમન ગિલને ટીમમાં ના લેવાયો તે માટે શું અપાયું કારણ? ભારતીય ટીમમાં સમાવાયેલા શ્રેયસ અય્યરે 187 અને મનીષ પાંડેએ 162 રન બનાવ્યા છે. આમ છતાં શુભમન ગિલને ટીમ ઇન્ડિયામાં ન સમાવાયો તે અંગે ચીફ સીલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે,‘ કે.એલ.રાહુલને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નહોતો સમાવાયો ત્યારે શુભમન ગિલને તક આપવામાં આવી હતી પણ એ તક નહોતો ઝડપી શક્યો. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સૌથી વધુ રન કરનારા શુભમન ગિલને ટીમમાં ના લેવાયો તે માટે શું અપાયું કારણ? પ્રસાદે કહ્યું કે, શુભમન ગિલે તક માટે રાહ જોવી પડશે.’ શ્રેયસ અય્યર અને ગિલને નંબર 4 માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગિલ ઓપનર બેટ્સમેન પણ છે જ્યારે હાલ ટીમ ઇન્ડિયાને નંબર 4 બેટ્સમેનની વધારે જરૂર છે અને અય્યર વધુ ફિટ બેસે છે તેથી અય્યરને તક આપવામાં આવી છે એવું મનાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
Embed widget