શોધખોળ કરો

વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની

1/4
ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
2/4
ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
3/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.
4/4
કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.
કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: સરકારે LPG ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં કર્યો ફેરફાર, હવે 25 દિવસમાં બુક થશે સિલિન્ડર
LPG: સરકારે LPG ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં કર્યો ફેરફાર, હવે 25 દિવસમાં બુક થશે સિલિન્ડર
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
8th Pay Commission : આઠમા પગાર પંચમાં બોનસ માટેના પણ નિયમો બદલાશે, સંગઠનોએ શું કરી માંગણી?
8th Pay Commission : આઠમા પગાર પંચમાં બોનસ માટેના પણ નિયમો બદલાશે, સંગઠનોએ શું કરી માંગણી?
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
Embed widget