શોધખોળ કરો

વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની

1/4
ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
2/4
ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
3/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.
4/4
કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.
કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠકRajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્તSurat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટનાHaryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Joe Root: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો તૂટશે રેકોર્ડ, સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો આ અંગ્રેજ ખેલાડી
Joe Root: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો તૂટશે રેકોર્ડ, સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો આ અંગ્રેજ ખેલાડી
રાજ્યમાં  17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?
Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?
Embed widget