શોધખોળ કરો

BCCI સુત્રોએ કહ્યું, જો સરકાર ઈન્કાર કરશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત

પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાથે રમશે કે નહીં તે વિશે હજુ શંકા છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિશે થોડા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને આ વિશે કોઈ લેવા દેવા નથી. જો આપણી સરકારને લાગતું હશે કે ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ તો સ્પષ્ટ છે કે વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે રમશે નહીં. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમવામાં આવશે. BCCI સુત્રોએ કહ્યું, જો સરકાર ઈન્કાર કરશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો પાકિસ્તાન સાથે ભારત મેચ નહીં રમે તો તેમને એક અંક વધારે મળી જશે અને જો ફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થયો અને ભારતની ટીમ નહીં રમે તો પાકિસ્તાન આ મેચ રમ્યા વગર જ ચેમ્પિયન બની જશે. BCCI સુત્રોએ કહ્યું, જો સરકાર ઈન્કાર કરશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત રિચર્ડસને કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલાથી પ્રભાવિત લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સહિત પોતાના સદસ્યોની સાથેની પરિસ્થિતિઓ પર નજર રાખીએ છીએ. પરંતુ હવે બીસીઆઈના સુત્રો પ્રમાણે આ મેચને ટાળી શકાય છે અને આઈસીસીનું આમાં કોઈ યોગદાન નથી. BCCI સુત્રોએ કહ્યું, જો સરકાર ઈન્કાર કરશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાનની ટીમ ગઈ વખતે આઈસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફાઈનલમાં આમને-સામને ઉતરી હતી. તે સમયે ફાઈનલ જીતીને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget