શોધખોળ કરો
સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાના બોલરોને લઈ કરી આ મોટી વાત, જાણો વિગત
1/4

સચિન તેંડુલકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, અશ્વિન, જાડેજા તથા ઉમેશ યાદવ આ તમામ બોલરોએ અલગ અલગ સ્તર પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં સ્પિનરોએ પણ સારી બોલિંગ કરી. ભારતની જીતમાં માત્ર ફાસ્ટ બોલરોનું જ નહીં સ્પિનરોનું નોંધપાત્ર યોગદાન હતું.
2/4

સચિને કહ્યું કે, ભારતના બોલિંગ આક્રમણમાં રાતોરાત ફેરફાર નથી થયો. પરંતુ આ માટે આપણા બોલરોએ દિવસ રાત આકરી મહેનત કરી છે. ખાવા-પીવા, અભ્યાસ અને ફિટનેસની જાગ્રુતાના કારણે આવું શક્ય બન્યું છે.
Published at : 09 Jan 2019 07:48 PM (IST)
View More





















