શોધખોળ કરો
વિરાટ કોહલીએ આપી કેરાલા પૂર પીડિતોને ઊંધી સલાહ, પત્રકારે આ રીતે લીધો ઉધડો
1/6

2/6

કોહલીએ ટ્વીટ કરીને કેરાલાના લોકોને ઘરમાં પુરાઇ રહેવાની સલાહ આપી હતી. વિરાટ કોહલીએ લખ્યું કે, “કેરાલાના બધા લોકો, કૃપા કરીને સુરક્ષિત રહો, અને બને તેટલા ઘરની અંદર રહો, આશા છે કે સ્થિતિ જલ્દી નોર્મલ થઇ જશે, સાથે ઇન્ડિયન આર્મી અને એનડીઆરએફને મુશ્કેલી પરિસ્થિતિઓમાં શાનદાર કામ કરવા માટે આભાર, મજબૂત રહો અને સુરક્ષિત રહો...”
Published at : 21 Aug 2018 03:08 PM (IST)
Tags :
Kerala FloodsView More




















