શોધખોળ કરો

બ્રેડ હોગે ઓલટાઈમ IPL ઈલેવન કરી જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન

હોગે ઓપનિંગમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નરનો સમાવેશ કર્યો છે. ત્રીજા નંબર વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ બ્રેડ હોગે તેની ઓલટાઈમ આઈપીએલ જાહેર કરી છે. યૂટ્યુબ ચેનલ સાથે વાત કરતાં તેણે કહ્યું, આઈપીએલ ટીમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે જે માપદંડ ધ્યાનમાં રાખે છે તે મુજબ ટીમ પસંદ કરી છે. હોગે ઓપનિંગમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નરનો સમાવેશ કર્યો છે. ત્રીજા નંબર વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે. જ્યારે ચોથા ક્રમે રિષભ પંતની પસંદગી કરી છે. પંતને પસંદ કરવાનું કારણ આપતાં તેણે કહ્યું, પંત એકદમ સ્વતંત્રતાથી રમે છે અને તે રમતો હોય ત્યારે જોવાની અનોખી મજા આવે છે. પાંચમા નંબરે તેણે એબી ડિવિલિયર્સ અને છઠ્ઠા ક્રમે મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું છે. આ સિવાય તેણે ટીમમાં પાંચ બોલર્સનો સમાવેશ કર્યો છે. સાતમા ક્રમે સુનીલ નારાયણ અને આઠમા ક્રમે રાશિદ ખાનની પસંદગી કરી છે. નવમા ક્રમે તેણે મુનાફ પટેલને પંસદ કર્યો છે. મુનાફની પસંદગી પાછળનું કારણ આપતાં તેણે કહ્યું, તે એક ક્વોલિટી બોલર છે. મારી કરિયરમાં મેં પાવરપ્લેમાં જોયેલા સૌથી ઈકોનોમિકલ બોલર પૈકીનો એક છે ઉપરાંત નીચલા ક્રમે બેટિંગ પણ કરી શકે છે. 10મા ક્રમે ભુવનેશ્વર કુમાર અને 11 ક્રમે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહને સ્થાન આપ્યું છે. હોગે તેની પ્લેઇંગ ઇલેવનમાં સુરેશ રૈના, લસિથ મલિંગા, ડેલ સ્ટેન, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ જેવા ખેલાડીને સ્થાન ન આપતાં આશ્ચર્ય ફેલાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget