શોધખોળ કરો

સચિન-દ્રવિડ ન કરી શક્યા તે પૃથ્વી શૉએ કરી બતાવ્યું, ટેસ્ટ ડેબ્યૂમાં જ બનાવ્યો આ ખાસ રેકોર્ડ

1/14
2013માં રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં 177 રનની ઈનિંગ રમી શાનદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો. પરંતુ સાતત્યભર પ્રદર્શનના અભાવે તે હજુ સુધી ટેસ્ટ ટીમનો હિસ્સો બની શક્યો નથી.
2013માં રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં 177 રનની ઈનિંગ રમી શાનદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો. પરંતુ સાતત્યભર પ્રદર્શનના અભાવે તે હજુ સુધી ટેસ્ટ ટીમનો હિસ્સો બની શક્યો નથી.
2/14
2013માં શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ધમાકેદાર ઈનિંગ રમી ટેસ્ટ પ્રવેશને યાદગાર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ધવનની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેના સ્થાને પૃથ્વી શૉને તક આપવામાં આવી છે.
2013માં શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ધમાકેદાર ઈનિંગ રમી ટેસ્ટ પ્રવેશને યાદગાર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ધવનની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેના સ્થાને પૃથ્વી શૉને તક આપવામાં આવી છે.
3/14
2001માં ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ સાઉથ આફ્રિકા સામે 105 રનની ઈનિંગ રમી ધમાકેદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો.
2001માં ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ સાઉથ આફ્રિકા સામે 105 રનની ઈનિંગ રમી ધમાકેદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો.
4/14
2010માં સુરેશ રૈનાએ પણ આવી સિદ્ધી મેળવી હતી. તેણે શ્રીલંકા સામે કોલંબોમાં 120 રન બનાવ્યા હતા.
2010માં સુરેશ રૈનાએ પણ આવી સિદ્ધી મેળવી હતી. તેણે શ્રીલંકા સામે કોલંબોમાં 120 રન બનાવ્યા હતા.
5/14
1996માં ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 131 રનની ઈનિંગ રમી હતી.
1996માં ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 131 રનની ઈનિંગ રમી હતી.
6/14
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
7/14
1984માં ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે ઈડન ગાર્ડનમાં 110 રનની ઈનિંગ રમી હતી.
1984માં ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે ઈડન ગાર્ડનમાં 110 રનની ઈનિંગ રમી હતી.
8/14
ગુડપ્પા વિશ્વનાથે 1969માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 139 રનની ઈનિંગ રમી હતી.
ગુડપ્પા વિશ્વનાથે 1969માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 139 રનની ઈનિંગ રમી હતી.
9/14
1964માં હનુમંત સિંહે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર 105 રન બનાવ્યા હતા.
1964માં હનુમંત સિંહે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર 105 રન બનાવ્યા હતા.
10/14
અબ્બાસ અલી બેગે 1959માં ઈંગ્લેન્ડમાં 112 રનની ઈનિંગ રમી હતી.
અબ્બાસ અલી બેગે 1959માં ઈંગ્લેન્ડમાં 112 રનની ઈનિંગ રમી હતી.
11/14
લાલા અમરનાથે ઈંગ્લેન્ડ સામે ડિસેમ્બર 1933માં સદી ફટકારી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા તે ભારતના પ્રથમ અને વિશ્વના 17માં ક્રિકેટર હતા. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનારા સૌ પ્રથમ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનેરમેન હતા. તેમણે 1877માં આ સિદ્ધી મેળવી હતી.
લાલા અમરનાથે ઈંગ્લેન્ડ સામે ડિસેમ્બર 1933માં સદી ફટકારી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા તે ભારતના પ્રથમ અને વિશ્વના 17માં ક્રિકેટર હતા. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનારા સૌ પ્રથમ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનેરમેન હતા. તેમણે 1877માં આ સિદ્ધી મેળવી હતી.
12/14
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
13/14
એ.જી ક્રિપાલ સિંહે 1955માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 100 રન બનાવ્યા હતા.
એ.જી ક્રિપાલ સિંહે 1955માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 100 રન બનાવ્યા હતા.
14/14
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉએ 99 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં 105 ક્રિકેટરો આવી સિદ્ધી મેળવી ચુક્યા છે. જેમાં ભારતના 14 ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી શૉ આ લિસ્ટમાં સામેલ થનારો ભારતનો 15મો અને ટેસ્ટ ક્રિકેટનો 106મો ખેલાડી બની ગયો છે.
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉએ 99 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં 105 ક્રિકેટરો આવી સિદ્ધી મેળવી ચુક્યા છે. જેમાં ભારતના 14 ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી શૉ આ લિસ્ટમાં સામેલ થનારો ભારતનો 15મો અને ટેસ્ટ ક્રિકેટનો 106મો ખેલાડી બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget