શોધખોળ કરો

IPL 2018: જાણો કોને મળી ‘ઓરેન્જ’ અને ‘પર્પલ’ કેપ

1/4
 કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી પરંતુ તેનો ઓસ્ટ્રેલિયન બોલર ટાયે સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. ટાયે 14 મેચોમાં 24 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. ત્યાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન (21 વિકેટ) અને સિદ્ધાર્થ કૌલ (21 વિકેટ)નો નંબર રહ્યો છે.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી પરંતુ તેનો ઓસ્ટ્રેલિયન બોલર ટાયે સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. ટાયે 14 મેચોમાં 24 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. ત્યાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન (21 વિકેટ) અને સિદ્ધાર્થ કૌલ (21 વિકેટ)નો નંબર રહ્યો છે.
2/4
 આઈપીએલની સિઝનમાં 700થી વધારે રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો વિલિયમ્સન. કેનથી પહેલા ક્રિસ ગેલ, માઈકલ હસી, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે આ કારનામું બે વખત પોતાના નામે કર્યો છે.
આઈપીએલની સિઝનમાં 700થી વધારે રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો વિલિયમ્સન. કેનથી પહેલા ક્રિસ ગેલ, માઈકલ હસી, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે આ કારનામું બે વખત પોતાના નામે કર્યો છે.
3/4
વિલિયમ્સને 17 મેચોમાં 52.50ની સરેરાશ સાથે 735 રન બનાવ્યા હતા જેમાં આઠ અર્ધશતક સામેલ છે. તેના પછી દિલ્હીના ઋષભ પંત 684 રન બનાવીને બીજા સ્થાન પર રહ્યો. ડેયરડેવિલ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.
વિલિયમ્સને 17 મેચોમાં 52.50ની સરેરાશ સાથે 735 રન બનાવ્યા હતા જેમાં આઠ અર્ધશતક સામેલ છે. તેના પછી દિલ્હીના ઋષભ પંત 684 રન બનાવીને બીજા સ્થાન પર રહ્યો. ડેયરડેવિલ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.
4/4
મુંબઈઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદને કેપ્ટન ભરે પોતાની ટીમને ખિતાન ન અપાવી શક્યા પરંતુ ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને આઈપીએલ 11માં સૌથી વધારે 735 રન બનાવીને અંતમાં ઓરેન્જ કેપ મેળવી છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્રૂ ટાયેએ સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપ મેળવી છે.
મુંબઈઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદને કેપ્ટન ભરે પોતાની ટીમને ખિતાન ન અપાવી શક્યા પરંતુ ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને આઈપીએલ 11માં સૌથી વધારે 735 રન બનાવીને અંતમાં ઓરેન્જ કેપ મેળવી છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્રૂ ટાયેએ સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપ મેળવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget