શોધખોળ કરો

IPL 2018: કિંગ્સ ઇલેવન પંજાબે નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીનો છે ખાસ

1/4
આર અશ્વિન આઈપીએલમાં 2009-15 ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. જ્યારે 2016-17માં રાઇઝિંગ પુને સુપરજાયંટ્સ તરફથી રમ્યો હતો. કિંગ્સ ઇલેવન દ્વારા અશ્વિનને આ વખતે 7.6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
આર અશ્વિન આઈપીએલમાં 2009-15 ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. જ્યારે 2016-17માં રાઇઝિંગ પુને સુપરજાયંટ્સ તરફથી રમ્યો હતો. કિંગ્સ ઇલેવન દ્વારા અશ્વિનને આ વખતે 7.6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
2/4
યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિંચ, કે એલ રાહુલ, કરૂણ નાયર, મનોજ તિવારી, એન્ડ્રુ ટાય જેવા સ્ટાર ક્રિકેટરો અશ્વિનની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિંચ, કે એલ રાહુલ, કરૂણ નાયર, મનોજ તિવારી, એન્ડ્રુ ટાય જેવા સ્ટાર ક્રિકેટરો અશ્વિનની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
3/4
અશ્વિન ભારત તરફથી 57 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ ઉપરાંત બેટ્સમેન તરીકે 4 સદી અને 11 અડદી સદી ફટકારી છે. જ્યારે 111 વન-ડેમાં 150 વિકેટ લીધી છે. અશ્વિને 46 ટી 20માં 52 વિકેટ પણ ઝડપી છે.
અશ્વિન ભારત તરફથી 57 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ ઉપરાંત બેટ્સમેન તરીકે 4 સદી અને 11 અડદી સદી ફટકારી છે. જ્યારે 111 વન-ડેમાં 150 વિકેટ લીધી છે. અશ્વિને 46 ટી 20માં 52 વિકેટ પણ ઝડપી છે.
4/4
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ભારતનો સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે 2018ની સીઝન માટે કેપ્ટન તરીકે આર અશ્વિનના નામની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ભારતનો સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે 2018ની સીઝન માટે કેપ્ટન તરીકે આર અશ્વિનના નામની જાહેરાત કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget