શોધખોળ કરો

IPL 2018: આખરે શા માટે વિરાટ કોહલીએ માંગી માફી!

1/4
 તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જીવનનો એકભાગ છે. તમને હંમેશા એ વસ્તુ મળતી નથી જે તમે ઇચ્છો છો. આ ખેલાડીઓ ઉપર નિર્ભર છે તેઓ સમજે કે આવા પ્રદર્શનનું આગળની સિઝનમાં શું કરવું જોઇએ. આગળની સિઝનમાં આ વસ્તુઓને દબાવવા ઇચ્છું છું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જીવનનો એકભાગ છે. તમને હંમેશા એ વસ્તુ મળતી નથી જે તમે ઇચ્છો છો. આ ખેલાડીઓ ઉપર નિર્ભર છે તેઓ સમજે કે આવા પ્રદર્શનનું આગળની સિઝનમાં શું કરવું જોઇએ. આગળની સિઝનમાં આ વસ્તુઓને દબાવવા ઇચ્છું છું.
2/4
 ઉલ્લેખનીય છે કે, કોહલીની ટીમ પોતાની નબળી બોલિંગ અને બેટિંગને કારણે ફેંકાઈ ગઈ હતી. કોહલીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, અમે પરિણામ અમારા પક્ષમાં ન કરી શક્યા, આ સિઝનમાં અમે અમારા પ્રદર્શન ઉપર ગર્વ નથી. અમે જે રીતે રમ્યા એનાથી મને વધાર દુઃખ છે. પ્રશંસકોની અપેક્ષાને પુરી ન પાડી શકી એના માટે હું માફી માંગુ છું.
ઉલ્લેખનીય છે કે, કોહલીની ટીમ પોતાની નબળી બોલિંગ અને બેટિંગને કારણે ફેંકાઈ ગઈ હતી. કોહલીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, અમે પરિણામ અમારા પક્ષમાં ન કરી શક્યા, આ સિઝનમાં અમે અમારા પ્રદર્શન ઉપર ગર્વ નથી. અમે જે રીતે રમ્યા એનાથી મને વધાર દુઃખ છે. પ્રશંસકોની અપેક્ષાને પુરી ન પાડી શકી એના માટે હું માફી માંગુ છું.
3/4
તેમણે કહ્યું હતું કે, તેમની ટીમ આગામી સિઝનમાં ફરી ઉતરશે. આરસીબીની ટીમ 14માંથી 8 મેચો હારવાથી 8 ટીમોની લીગ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન ઉપર રહી છે. આ પહેલા રોહિત શર્માએ પણ ખરાબ પ્રદર્શન કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સના ફેન્સની માંફી માંગી હતી.
તેમણે કહ્યું હતું કે, તેમની ટીમ આગામી સિઝનમાં ફરી ઉતરશે. આરસીબીની ટીમ 14માંથી 8 મેચો હારવાથી 8 ટીમોની લીગ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન ઉપર રહી છે. આ પહેલા રોહિત શર્માએ પણ ખરાબ પ્રદર્શન કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સના ફેન્સની માંફી માંગી હતી.
4/4
નવી દિલ્હીઃ આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે. વિરાટ કોહલીની ટીમ એક વખત ફરી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના નિરાશાજન પ્રદર્શન માટે ફેન્સની માફી માગી છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે કહ્યું કે, તે આઈપીએલની સીઝનમાં આરસીબીના નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન ન મેળવી શકવા બદલ દિલથી માફી માગે છે.
નવી દિલ્હીઃ આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે. વિરાટ કોહલીની ટીમ એક વખત ફરી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના નિરાશાજન પ્રદર્શન માટે ફેન્સની માફી માગી છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે કહ્યું કે, તે આઈપીએલની સીઝનમાં આરસીબીના નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન ન મેળવી શકવા બદલ દિલથી માફી માગે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget