શોધખોળ કરો

IPL: સતત હારથી દુખી આંદ્રે રસેલ, KKRના ખોટા નિર્ણયો પર ઉઠાવ્યા સવાલ

રસેલે કેકેઆર ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્ધારા લેવામાં આવેલા ખરાબ નિર્ણયને જવાબદાર ગણાવ્યા હતા

  નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે ટીમની સતત થઇ રહેલી હારને કારણે સવાલ ઉઠાવ્યા છે. રસેલે કેકેઆર ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્ધારા લેવામાં આવેલા ખરાબ નિર્ણયને જવાબદાર ગણાવ્યા હતા. રસેલનું કહેવું છે કે આઇપીએલની 12મી સીઝનમાં કેટલાક ખોટા નિર્ણયો ટીમને મોંઘા પડી રહ્યા છે. કેકેઆર સતત છ મેચ હારી ગઇ છે. આ સીઝનમા 10 મેચમાંથી અત્યાર સુધીમાં 406 રન બનાવી ચૂકેલા રસેલે કહ્યું કે, અમે ખોટા નિર્ણયો લઇ રહ્યા છીએ. જો અમે આગળ પણ ખોટા નિર્ણયો લઇશું તો અમે હંમેશા હારતા રહીશું અને અમે એ જ કરી રહ્યા છીએ. હું એવી કેટલીક મેચની માહિતી આપી શકું છું જેમાં અમારે યોગ્ય બોલિંગ કરવાની જરૂર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને સૌથી ખરાબ ફિલ્ડિંગ કરનારી ટીમ ગણાવતા રસેલે કહ્યું કે, બેટિંગ આ ટીમની સમસ્યા નથી. વાસ્તવમાં અમારી બેટિંગ સંઘર્ષ કરી રહી નથી. અમે એવા કેટલાક સ્કોર બનાવ્યા હતા જેનો અમારે બચાવ કરવો જોઇતો હતો. આ અગાઉ રસેલે ચોથા નંબર પર બેટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારી કોચ સાથે વાતચીત થઇ છે. જ્યારે પણ ટીમને મારી જરૂર હશે ત્યારે તે મારુ સમર્થન કરે છે. તેઓ હવે મને એક ફ્લોટરના રૂપમાં જોવે છે. જો મારે ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરવાની જરૂર પડશે તો એ મારુ કામ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget