શોધખોળ કરો

IPL 2020: KKRના મિસ્ટ્રી સ્પિનરે દિલ્હીની અડધી ટીમને મોકલી પેવેલિયન, બનાવ્યા આ મોટો રેકોર્ડ

આઈપીએલની ચાલુ સીઝનમાં તે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. વરૂણ ચક્રવર્તીએ રિષભ પંત, શિમરોન હેટમાયર, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલની વિકેટ લઇ આ કારનામું કર્યુ હતું.

અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી. મેચ જીતવા 195 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રન બનાવી શકતા કોલકાતાનો 59 રનથી શાનદાર વિજય થયો હતો. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે આઈપીએલમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલની ચાલુ સીઝનમાં તે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો.
વરૂણ ચક્રવર્તીએ રિષભ પંત, શિમરોન હેટમાયર, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલની વિકેટ લઇ આ કારનામું કર્યુ હતું. આ ઉપરાંત આઈપીએલના ઈતિહાસમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર છે. તે આઈપીએલમાં કોલકાતા તરફથી સૌથી ઓછા રનમાં 5 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.  સુનીલ નારાયણે 2012માં 19 રનમાં 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત આઈપીએલમાં અનકેપ્ડ પ્લેયર દ્વારા કરવામાં આવેલી બીજી શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. IPL 2020: સસરાના નિધનના એક દિવસ બાદ જ કોલકાતાના આ ખેલાડીએ રમી આક્રમક ઈનિંગ, મેદાન વચ્ચે જર્સી બતાવીને કર્યુ આમ, જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget