શોધખોળ કરો

LSG vs MI: હારથી ગુસ્સે ભરાયેલા હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યૂ હારનું ઠીકરુ ? જાણો

મેચમાં ગૉલ્ડન ડક - શૂન્ય રન પર આઉટ થયેલા મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાર બાદ કહ્યું કે શરૂઆતમાં વિકેટ ગુમાવવી ટીમને કેટલી મોંઘી પડી અને તેઓ ત્યાંથી સાજા થઈ શક્યા નહીં

Hardik Pandya Reaction: મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે સાતમી હારનો સામનો કરવો પડ્યો. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હોમ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં કુલ 144/7 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.2 ઓવરમાં જીતી ગયું હતું. આ હાર સાથે મુંબઈની પ્લેઓફ માટે ક્વૉલિફાય થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. જોકે, આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ગુસ્સે ભરાયો હતો અને હારનું ઠીકરું આ લોકો પર ફોડ્યુ હતુ. 

મેચમાં ગૉલ્ડન ડક - શૂન્ય રન પર આઉટ થયેલા મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાર બાદ કહ્યું કે શરૂઆતમાં વિકેટ ગુમાવવી ટીમને કેટલી મોંઘી પડી અને તેઓ ત્યાંથી સાજા થઈ શક્યા નહીં. આ સિવાય હાર્દિકે કહ્યું કે આ મેચમાંથી ઘણું શીખવાની જરૂર છે.

હાર્દિકે મેચ બાદ કહ્યું, "મને લાગે છે કે ઝડપથી વિકેટ ગુમાવવાથી રિકવર કરવુ સરળ નથી અને અમે આજે પણ તે કરી શક્યા નથી. કેમ કે પીચ પર આવીને હજુ તમારે બૉલ જોવો પડશે અને પછી તેને રમવાનો છે. પરંતુ અમે તે બોલ ચૂકી ગયા અને અમને આ એક્સપીરિન્યસ થયો. અત્યાર સુધીની સીઝનમાં તમારે ફક્ત તમારું બધું જ આપવાનું છે, મને લાગે છે કે નેહર વાધેરાએ ગયા વર્ષે પણ તે કર્યું હતું, પરંતુ તે ઘણી બધી આઈપીએલ રમી ચૂક્યો છે અને આખરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આવી રહી મેચની સ્થિતિ 
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. ટીમ માટે નેહલ વાઢેરાએ 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 40 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.

ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા લખનઉની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે 45 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસને તેની શાનદાર ઇનિંગ્સ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

 

                                                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget