શોધખોળ કરો

GT vs KKR: ગુજરાત-કોલકત્તાની આજે ટક્કર, જાણો કેવી છે પ્લેઇંગ ઇલેવન અને શું છે ઇમ્પેક્ટ પ્લેયર્સની ડિટેલ્સ.....

ખાસ વાત છે કે, કોલકાતાની ટીમમાં આજે ઈંગ્લિશ બેટ્સમેન જેસન રોય પણ સામેલ થઇ શકે છે. જાણો મેચ ડિટેલ્સ...

GT vs KKR Match Preview: IPLમાં આજે (9 એપ્રિલ) બે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આજની પ્રથમ મેચમાં આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે શરૂ થશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચોમાં ખુબ સરળતાથી જીત હાંસલ કરી ચૂકી છે. આજે બન્ને ટીમો વચ્ચે ટક્કર બરાબરની રહેવાની સંભાવના છે. IPL 2023માં એકબાજુ ગુજરાત ટાઇટન્સે તેમની બંને મેચમાં સરળ જીત હાંસલ કરી છે, તો વળી, કોલકાતાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચ તેને મોટા અંતરથી જીતી લીધી હતી. જોકે, ખાસ વાત છે કે, કોલકાતાની ટીમમાં આજે ઈંગ્લિશ બેટ્સમેન જેસન રોય પણ સામેલ થઇ શકે છે. જાણો મેચ ડિટેલ્સ..... 

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ -

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ)
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ)
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી, જોશ લિટલ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: જોશ લિટલ/વિજય શંકર

કોલકત્તા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ) 
રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, નારાયણ જગદીશન, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

કોલકત્તા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ) 
રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન) રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: નારાયણ જગદીશન/લૉકી ફર્ગ્યૂસન

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget