શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IPL 2022 Ceremony: ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, આ સીઝનમાં યોજાશે સમાપન સમારોહ, BCCIએ ટેન્ડર બહાર પાડ્યું

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના મહામારી શરુ થયા બાદ પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈ સમારોહનું આયોજન કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

Closing Ceremony IPL 2022: ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના મહામારી શરુ થયા બાદ પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈ સમારોહનું આયોજન કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ સિઝનનો સમાપન સમારોહ યોજાશે એવા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના સમાપન સમારોહ માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.

BCCI એ ટેન્ડર પ્રક્રિયા દ્વારા IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓને જાણ કરવામાં આવી છે. BCCI એ ટેન્ડર પ્રક્રિયા, પાત્રતાની જરૂરિયાતો, બિડ સબમિટ કરવાની પ્રક્રિયા, રાઈટ્સ અને જવાબદારીઓ વગેરેને સંચાલિત કરતા વિગતવાર નિયમો અને શરતો સહિત દરખાસ્ત માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. 

BCCI સચિવ જય શાહે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "RFP (ટેન્ડર) દસ્તાવેજોને ખરીદવા માટેની પ્રક્રિયા આ દસ્તાવેજોમાં લિસ્ટ કરવામાં આવી છે. RFP 25 એપ્રિલ, 2022 સુધીમાં ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે" આઈપીએલના સમાપન સમારોહના આયોજનના ટેન્ડરમાં રસ ધરાવતા પક્ષોને BCCIની વેબસાઇટ પર ટેન્ડર પ્રક્રિયા મુજબ RFPની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણીની વિગતો ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે. ચુકવણીની પુષ્ટિ થયા પછી જ RFP દસ્તાવેજો શેર કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે જ બીસીસીઆઈ કોઈપણ તબક્કે કોઈ પણ કારણ આપ્યા વિના બિડિંગ પ્રક્રિયાને રદ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે.

આ પણ વાંચોઃ

MI vs LSG: આજે મુંબઇ અને લખનઉ વચ્ચે મેચ, આવી હોઇ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

IPL 2022, SRH vs KKR: નીતિશ રાણાએ સિક્સ મારીને તોડી નાંખ્યો ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ, વીડિયો થયો વાયરલ

ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget