શોધખોળ કરો

IPL 2022: RCBની ટીમમાં રિટેન ના થવા અને વધુ ફીની માંગણીના આરોપ અંગે ચહલે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગ આ વખતની IPLની 15મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહ્યો છે.

IPL 2022: ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગ આ વખતની IPLની 15મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહ્યો છે. ચહલે કુલ આઠ સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે રમ્યો હતો. જો કે, આ પહેલાં બેંગ્લોર ટીમ મેનેજમેન્ટે IPL 2022 માટે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કર્યો હતો અને ચહલને રીટેન નહોતો કર્યો. જેથી આ વર્ષે ચહલને રાજસ્થાન રોયલ્સે ખરીદી લીધો છે.

મને ફોન આવ્યો કે ત્રણ જ ખેલાડી રિટેન થયાઃ
IPL 2022 શરુ થઈ ગયા બાદ હવે યુઝવેન્દ્ર ચહલે મોટું નિવેદન આપ્યું છે. ચહલે કહ્યું કે, તેને રિટેન્શન (ટીમમાં યથાવત રાખવા) વિશે પણ પૂછવામાં આવ્યું ન હતું. આરસીબીના ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસને તેને ફોન કર્યો અને ત્રણ ખેલાડીઓ વિશે જણાવ્યું કે, જેને રિટેન કરવાના હતા. ચહલે એમ પણ કહ્યું કે, તેણે ક્યારેય RCB સિવાય અન્ય કોઈ ટીમ માટે રમવાનું વિચાર્યું પણ નથી. ચહલે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'હું RCB સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અન્ય કોઈ ટીમ માટે રમીશ. સોશિયલ મીડિયા પર લોકો અને ચાહકો હવે મને પૂછે છે કે 'તેં આટલા પૈસા કેમ માગ્યા? સત્ય એ છે કે માઈક હેસન (RCB ડાયરેક્ટર ઓફ ક્રિકેટ)એ મને ફોન કર્યો અને કહ્યું, 'સાંભળો યુજી, ત્રણ રિટેન્શન છે (વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ).'

ચહલે વધુમાં કહ્યું કે, 'તેણે (માઈક હેસને) મને પૂછ્યું ન હતું કે, શું હું ટીમમાં રહેવા માગું છું કે નહી. તેઓએ ફક્ત ત્રણ રિટેન્શન વિશે વાત કરી અને મને કહેવામાં આવ્યું કે, અમે તમારા માટે હરાજીમાં જઈશું. ન તો મને પૈસા વિશે પૂછવામાં આવ્યું કે ન તો મને રિટેન્શનની કોઈ ઓફર મળી. પરંતુ હું મારા બેંગલુરુના ચાહકોનો હંમેશા આભારી રહીશ. 

ઉલ્લેખનીય છે કે, RCBએ રિટીન ના કર્યા બાદ યુઝવેન્દ્ર ચહલને રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે, આરસીબીએ તેના માટે બોલી પણ લગાવી ન હતી. 31 વર્ષીય ચહલ હવે રોયલ્સ તરફથી રમવા માટે ઉત્સાહિત છે. ચહલનું માનવું છે કે તેના પ્રદર્શનમાં કંઈપણ બદલાશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget